SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०६ नागकुमारेभ्यः समुत्पातादिनि० १५७ तत्र कियत्कालस्थितिकपृथिवीकायिकेप्पद्यते इत्यस्य प्रश्नस्य जघन्येन अन्तमुहर्तस्थितिकेषु उत्कृष्टतो द्वाविंशतिवर्ष सहस्रस्थितिकपृथिवीकायिकेषु समुत्पयते इत्युत्तरम् । ते खलु नागकुमारजीवा एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्येया वा असंख्येया वा इत्यु. त्तरम् । तेषां नागकुमारजीवानां शरीराणि किं संहननानि इति प्रश्नस्य संहननवर्जितानि किन्तु परिणमनयुक्तानि भवन्ति इत्युत्तरम्, तेषां जीवानां शरीराव गाहना कियन्महतीति प्रश्नस्य तेषां शरीरं द्विविधम् भवधारणीयम् उत्तरवैक्रिय च के असुरकुमार प्रकरण गत वक्तव्यता पूरी की पूरी यहां कहनी चाहिये, जब ऐसा प्रश्न पूछा गया कि-नागकुमारों में से आकर के जो जीव पृथिवीकायिकों में उत्पन्न होते हैं वे कितने काल की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होते है ? तो इस प्रश्न का उत्तर यही है कि वे जघन्य से एक अन्तर्मुहूर्त की स्थिति वाले पृथ्वीकायिकों में उत्पन्न होते हैं और उत्कृष्ट से २२ हजार वर्ष की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होते हैं। गौतम ने जब ऐसा पूछा कि-वे नागकुमार जीव एक समय में कितने उत्पन्न होते हैं ? तो प्रभुने उनसे यही कहा कि हे गौतम ! बे जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं, और उस्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं संहनन द्वार के प्रश्न में उसके शरीर किसी भी संहनन वाले नहीं होते हैं। परन्तु फिर भी वे परिणाम युक्त होते हैं । अवगाहना बार પુરે પુરૂ અહિં કહેવું જોઈએ. નાગકુમારેના સંબંધમાં જ્યારે એ પૂછવામાં આવ્યું કે-નાગકુમારોમાંથી આવીને જે જે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે, તેઓ કેટલા કાળથી સ્થિતિવાળા પૃથ્વીકાવિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નન એજ ઉત્તર છે કે તેઓ જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામીએ એવું પૂછયું કેતે નાગકુમાર જીવે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્ત૨માં પ્રભુએ ગૌતમસ્વામીને એજ કહ્યું કે હે ગૌતમ! તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યા અને અસં. ખ્યાત ઉત્પન્ન થાય છે. સંહનન દ્વારના પ્રશ્નમાં તેઓના શરીરે કોઈ પણ સંહનન વાળા દેતા નથી. પરંતુ તે પણ તેઓ પરિણામ વાળા હોય શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy