SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे समुत्पद्यन्ते अथवा - अपर्याप्तकचतुरिन्द्रियेभ्य आगत्य समुत्पद्यन्ते इति प्रश्नः, हे गौतम ! पर्याप्तकेभ्योऽपर्याप्त केभ्यश्चागत्य उत्पद्यन्ते इत्युत्तरम् हे भदन्त ! य: चतुरिन्द्रियजीवः पृथिवीकायिकेषु उत्पत्ति योग्यो विद्यते स कियत्कालस्थितिकपृथिवीकायि के पुत्पद्यते इति पुनः प्रश्नः, हे गौतम ! जघन्येनान्तर्मुहूर्तस्थितिकेषु उत्कृष्टतो द्वाविंशतिवर्ष सहस्रस्थितिकेषु पृथिवीकायिकेषु समुत्पद्यते इत्युत्तरम् हे भदन्त ! ते जीवा एकसमयेन कियन्त उत्पद्य ते हे गौतम! जघन्येन एको वा द्वौ वा हैं-तो क्या वे पर्याप्तक चौइन्द्रियों से आकर के उत्पन्न होते हैं ? अथवा अपर्याप्तक चौइन्द्रियों से आकरके उत्पन्न होते हैं ? इस प्रकार के प्रश्न के उत्तर में प्रभु कहते हैं हे गौतम! पृथिवीकाधिक पर्याप्तक और अपर्याप्तक दोनों भी प्रकार के चौइन्द्रियों से आकर के उत्पन्न होते हैं, अब गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! जो चतुरिन्द्रिय जीव पृथिवीकायिकों में उत्पन्न होने के योग्य है वह कितने काल की स्थिति वाले पृथिवीकाधिकों में उत्पन्न होता है ? उत्तर में प्रभु काहते हैं-हे गौतम ! ऐसा वह जीव जघन्य से अन्तर्मुहर्त की स्थिति वाले पृथिवीकायिकों में और उत्कृष्ट से २२ बाईस हजार वर्ष की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होता है। ____ अब पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! ऐसे वे जीव यहां एक समय में कितनी संख्या में उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम! ऐसे वे जीव यहां एक समय में जघन्य से एक अथवा ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્તક ચાર ઈદ્રિય વાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તક ચાર ઇંદ્રિય વાળા એમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરનાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! પૃથ્વી કાયિક જીવ પર્યાપ્ત અને પર્યાપ્ત અને બંને પ્રકારના ચાર ઈદ્રિય વાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવદ્ જે ચાર ઈદ્રિયવાળા છે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પ્રવિકાયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એ તે જીવ જઘન્યથી અંતમુહર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિ. વાળા પૃથ્વીકાવિકેમાં ઉત્પન્ન થાય છે, હવે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે—હે ભગવન એવા તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એવા તે જ એક સમયમાં ત્યાં જઘન્યથી શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy