SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०१ पुद्गलस्य वर्णादिमत्वनिरूपणम् ५४३ ___टीका–'परमाणुपोग्गले णं भंते !' परमाणुपुद्गलः खलु भदन्त 'कइबन्ने' कतिवर्ण: 'कइगंधे' कतिगन्धः 'कहरसे' कतिरस: 'कइफासे' कतिस्पर्शः-हे भदन्त ! परमाणुपुद्गलः कतिवर्णगन्धरसस्पर्शवान् भवतीति प्रश्नः, भगवानाह'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'एगबन्ने' एकवर्णः कृष्णादि वर्णानामन्यतरयोगात् एक एव वर्णः कृष्णादिः परमाणौ तिष्ठतीति । 'एगगंधे' एकगन्धः एक एव गन्धः परमागौ तिष्ठति सुरभिदुरभिगन्धयोरन्यतरस्यैव सत्वाकइफासे कितने वर्ण, गन्ध, रस, और स्पर्शवाला होता है ? पुद्गल के गुण २० माने गये हैं ५ वर्ण, २ गन्ध ५ रस, और ८ स्पर्श ये गुण पुद्गल के सिवाय अन्यत्र नहीं पाये जाते हैं पुद्गल परमाणु और स्कन्ध के भेद से दो प्रकार का कहा गया है विप्रदेशी स्कन्ध से लेकर अनन्तप्रदेशी स्कन्ध तक जितने भी पुद्गल हैं वे सब स्कन्ध में ही परिगणित किये गये हैं इसके अतिरिक्त जो पुद्गल हैं वही परमाणु हैं इस सूत्र में एक पुद्गल परमाणु में इन गुणों में से कितने गुण पाये जाते हैं तथा पाये जाने वाले गुणों में कितने भंग हो सकते हैं यही सब विषय वर्णित हुआ है इसमें सबसे पहिले गौतम ने परमाणुपुद्गल के विषय में ही यह प्रश्न किया है इसके उत्तर में प्रभु ने कहा है-'गोयमा एगबन्ने' हे गौतम ? परमाणु पुद्गल ५ वर्णों मे से कोई एक ही वर्णवाला होता है 'एगगंधे सुरभि दुरभिगंध दो गंधो में से कोई एक ही गंधवाला होता है 'एगरसे' रसे, कइफासे,' ४ १, ५, २स भने ५ सय ? पुरसना ગુણ ૨૦ વીસ માનવામાં આવ્યા છે. ૫ વર્ણ ૨ ગધ પ રસ અને ૮ સ્પર્શ આ વીસ ગુણ પુલ શિવાય બીજે મળતા નથી. પુદ્ગલ, પરમાણુ અને સ્કન્ધના ભેદથી બે પ્રકારના કહેલા છે. એ પ્રદેશવાળા સ્કથી આરંભીને અનન્ત પ્રદેશવાળા સ્કર્ધ સુધી જેટલા પુલે છે તે બધા સ્કંધમાં જ ગણવામાં આવે છે. તે સિવાયના જે પુલે છે. તે જ પરમાણું છે. આ સૂત્રમાં એક પુદ્ગલ પરમાણુથી આરંભીને ત્રણ પ્રદેશવાળા સ્કન્ધ સુધી જે. પદ્રલે છે, તેઓમાં આ ગુણે પૈકી કેટલા ગુણે સંભવે છે? આ તમામ વિષય આ સૂત્રમાં વર્ણવેલ છે, આમાં સૌથી પહેલાં ગૌતમ સ્વામીએ પરમાણુ પુદ્ગલના વિષયમાં જ પ્રશ્ન કરેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે'गोयमा! एगवन्ने' 3 गौतम ५२मार पुनम पांय 4 पैली है। से . प ण डाय छे. 'एगगंधे सुज-मने हुनय से मे गधे। पैडी १६ गया । डाय छे. 'एगरसे' तीम--पाय શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy