SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे प्रभायाम् , एको वालुकामभायाम् , एकः पङ्कमभायां भवति १। द्वौ शर्कराप्रभायाम् , एको वालुकामभायाम् , एको धूमप्रभायां भवति २ द्वौ शर्करामभायाम् , एको वालुकाप्रभायाम् , एकस्तमायां भवति ३। द्वौ शर्करामभायाम् , एको वालुकाप्रभायाम् , एकः अधःसप्तम्यां भवति ४ । इति द्वादशभङ्गाः १२।। अथ शर्कराप्रभा-पङ्कप्रभेति पृथिवीद्वयमाश्रित्य नव भङ्गानाह-एकः शर्कराप्रभायाम् , एकः पङ्कप्रभायां, द्वौ धूमपभायां भवतः ११ एकः शर्कराममायाम् , एकः पङ्कप्रभायां, द्वौ तमायां भवत:२। एकः शकराप्रभायाम् , एकः पञ्षभायां, द्वौ अधःसप्तम्याम् ३ । तथा एकः शर्क राप्रभायां, द्वौ पङ्कप्रभायास् , एको धूमप्रभा में और एक धूमप्रभा में उत्पन्न हो जाता है १ अथवा दो शर्कराप्रभा में एक वालुकाप्रभा में, और एक धूमप्रभा में उत्पन्न होता है २, अथवा-दो शर्करामभा में, एक वालुकाप्रभा मे, और एक तमः प्रभा में उत्पन्न हो जाता है ३, अथवा दो शर्कराप्रभा में, एक वालुकाप्रभा में और एक अधः सप्तमीपृथिवी में उत्पन्न हो जाता है। इस तरह से १२ भंग हैं। अब शर्कराप्रभा और पङ्कप्रभा इन दो पृथिवियों को आश्रित करके नौ भंग इस प्रकार से बनते हैं-एक शर्कराप्रभा में उत्पन्न हो जाता है, एक नारक पङ्कप्रभा में उत्पन्न हो जाता है और दो नारक धूमप्रभा में उत्पन्न हो जाते हैं १ । अथवा-एक नारक शकराप्रभा में एक नारक पङ्कप्रभा में और दो नारक तमः प्रभा में उत्पन्न हो जाते हैं २, अथवा-एक शर्कराप्रभा में, एक पंकप्रभा में, और दो अधः सप्तमीपृथिवी में उत्पन्न हो जाते हैं ३, तथा एक नारक शर्करामभा में, दो પ્રભામાં ઉપન્ન થાય છે. (૧૦) અથવા બે શર્કરા પ્રમામ, એક વાલુકાપ્રભામાં અને એક ધ્રુમપ્રભામાં ઉત્પન થાય છે. (૧૧) અથવા બે શરામભામાં, એક વાલુકાપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૨) અથવા બે શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. - હવે શર્કરા પ્રભા અને પંકપ્રભા પૃથ્વીની સાક્ષે ત્યારપછીની ધૂમપ્રભા આદિ પૃથ્વીઓને અનુક્રમે રોગ કરવાથી નીચે પ્રમાણે નવ ભાં મા બને છે. (૧) એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક શર્કરામભામાં, એક પંકપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક શર્કરામભામાં, એક પંકપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક શર્કરામમામાં, બે નાકે श्री. भगवती सूत्र : ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy