SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका २०९ ३० ३१ सू० १ अश्रुत्याधादिलाभनिरूपणम् १२७ स खलु अश्रुत्वा केवलिनो वा यावत् केवलां वोधि नो बुध्येत, तत् तेनार्थेन यावत् नो बुध्येत । अश्रुत्वा खलु भदन्त ! केवलिनो वा यावत् तत्पाक्षिकोपासिकाया वा केवलां मुण्डो भूत्वा अगारात् अनगारितां प्रव्रजेत् ? गौतम ! अश्रुत्वा खलु केवलिनो वा यावत् उपासिकाया वा, अस्त्येकका केवलां मुण्डो भूत्वा अगारात् अनगारितां बुझेजा) जिस जीव के द्वारा दर्शनावरणीय कर्म का क्षयोपशम किया गया होता है, उस जीव को केवली से या यावत् उनके पक्ष की उपासिका से केवलिप्रज्ञप्त धर्म का श्रवण किये विना भी शुद्ध सम्यग्दर्शन का अनुभव हो सकता है और जिस जीव के द्वारा दर्शनावरणीय कर्म का-दर्शनमोहनीय का क्षयोपशम किया हुआ नहीं होता है उस जीव को केवली से या यावत् उनके पक्ष की उपासिका से केवलिप्रज्ञप्त धर्म का श्रवण किये विना शुद्ध सम्यग्दर्शन का अनुभव नहीं हो सकता है। इस कारण मैं ने हे गौतम ! यावत् उसको अनुभव नहीं हो सकता है ऐसा कहां है । (असोचा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा) हे भदन्त ! केवली से अथवा यावत् उनके पक्ष की उपासिका से केवलिप्रज्ञप्त धर्म का श्रवण किये विना क्या कोई जीव मुंडित होकर गृहवास छोड़ करके शुद्ध अगारावस्था को धारण कर सकता है ? (गोयमा) हे गौतम ! (असोच्चा णं केवलिस्स वा जाव उवासियाए वा अत्थेग જે જીવ વડે દર્શનાવરણીય કર્મને ક્ષયે પશમ કરાય હેય છે, તે જીવ કેવલી આદિની પાસે કેવલિપ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સમ્યદર્શનને અનુભવ કરી શકે છે, પરંતુ જે જીવ દ્વારા દર્શનાવરણીય કર્મને (દર્શન–મેહનીયને) ક્ષયોપશમ થયે હેત નથી, તે જીવ કેવલી આદિની પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકતું નથી. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કઈ કઈ જીવ કેવલી આદિની પાસે કેવલી પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સમ્યગ્દર્શનનો અનુભવ કરી શકે છે અને કઈ કઈ જીવ એ રીતે તેને અનુભવ કરી શકતું નથી. (अस्रोच्चा णं भंते ! केवलिस वा जाव तप्पक्खियउवासियाए वा केवल मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा ? ) 3 महन्त ! पक्षी पासेथा અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની ઉપર્યુક્ત વ્યક્તિ પાસેથી કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના શું કઈ જીવ મુંડિત થઈને (પ્રત્રજ્યા અંગીકાર કરીને) ગૃહવાસ છોડીને અણુગારાવસ્થાને ધારણ કરી શકે છે? શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy