SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ८ ० ९ सू० ६ वैक्रियशरीरप्रयोगबन्धवर्णनम् ३३३ वर्षसहस्राणि अन्तर्मुहूर्ताभ्यधिकानि भवति, अथ च रत्नप्रभापृथिवी नैरयिकः उत्पत्तौ सर्वबन्धकः, तत उद्धृतश्चानन्तं कालं वनस्पत्यादिषु स्थित्वा पुनस्तत्रैवोत्पद्यमानः सर्वबन्धकः इत्येवमुत्कर्षेण सर्वबन्धान्तरालं वनस्पतिकालः, एवं रत्नप्रभानैरयिकः देशबन्धकः सन् मृतोऽन्तर्मुहूर्तमायुः, पञ्चेन्द्रियतियक्तयोत्पध मृत्वा रत्नप्रभानरयिकतयोत्पन्नः, तत्र च द्वितीयसमये देशबन्धकः, इत्येवं जघ. न्येन अन्तर्मुहूतै देशबन्धान्तरम् , उत्कर्षेण तु अनन्तं कालं वनस्पतिकालो भवति, निकलकर वह अनन्तकालतक वनस्पति आदि कों में रहा और फिर मरकर वह जब वैक्रिय शरीर को पावेगा-तब उसका उत्कृष्ट से वनस्पतिकालरूप अनन्तकाल होता है। इसी तरह से देशबंध का अन्तर भी जघन्य से अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से अनन्तकाल का है। ___अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं (एवं जाव अहे सत्तमाए) हे भदन्त ! शर्कराप्रभापृथिवी के नारक से लेकर सातवीं तमस्तमःप्रभा नारक जीव के वैक्रियशरीर का सर्वधन्धान्तर और देशबन्धान्तर काल की अपेक्षा से कितना है ? इसके उत्तर में प्रभु कहते हैं हे गौतम ! जैसे प्रथम पृथिवी के नारक के वैक्रियशरीर का सर्वबन्धान्तर और देशबन्धान्तर अभी २ प्रकट किया गया है उसी प्रकार से यहां पर भी जानना चाहिये। यहां सर्वबंध का अन्तर अन्तर्मुहूर्त अधिक दश हजार वर्ष का जघन्य से कहा गया है और उत्कृष्ट से वनस्पतिकालरूप अनજ વૈક્રિયશરીરને સર્વબંધક થઈ ગયે, ત્યાંથી નીકળીને તે અનંત કાળ સુધી વનસ્પતિ આદિકમાં રહ્યો, પુનઃ મરીને જ્યારે તે વૈક્રિયશરીર પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ઉત્કૃષ્ટ સર્વબંધકાળ વનસ્પતિકાલરૂપ અનંતકાળને થઈ જાય છે. એજ પ્રમાણે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈક્રિયશરીરના દેશબંધનું જઘન્ય અંતર અતંર્મદૂત પ્રમાણ અને ઉત્કૃષ્ટ અંતર અનન્તકાળનું હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે “હે ભદન્ત ! શર્કરા પ્રભાથી લઈને સાતમી તમસ્તમાં પ્રભા પૃથ્વી પર્યન્તના નારકના વક્રિયશરીરને સર્વબંધાન્તર અને દેશબંધાન્તર કાળ કેટલું હોય છે ? તેને पाम सापता महावीर प्रभु ४ छ , " एवं जाव अहे सत्तमाए" पडसी રત્નપ્રભા પૃવીના નારકના વૈકિયશરીરને સર્વગંધાન્તર તથા દેશબન્ધાન્તર કાળ એટલે કહેવામાં આવ્યો છે તેટલો જ સર્વબન્ધાન્તર અને દેશબંધાત્ર કાળ સાતમી પૃથ્વી પર્યન્તના નારકના વૈક્રિયશરીરને સમજ. અહી સર્વબં. ધનું જઘન્ય અંતર ૧૦ હજાર વર્ષ કરતાં એક અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ श्री. भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy