SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० भगवती सर्व बन्धको भूत्वा एक समयं देशबन्धको जातः, पुनरपि वैक्रियं करोमि' इति श्रद्धासमुत्पन्ना, पुनर्वैक्रियं कुर्वतः प्रथमसमये सर्वबन्धः एवं रीत्या जघन्येन सर्वबन्धान्तरमन्तर्मुहूतं भवति, अथ च पूर्व कोटयायुः पञ्चेन्द्रिय तिर्यक्ष्वेवोत्पन्नः, पूर्वजन्मना सह सप्ताष्ट वा वारान् , ततः सप्तमे अष्टमे वा भवे वैक्रियं गता, तत्र च प्रथमसमये सर्वबन्धं कृत्वा देशबन्धं करोति, इति उत्कृष्टेन पूर्व कोटीपृथक्त्वम् सर्वबन्धान्तरं भवति, देशबन्धान्तरस्तु सर्ववन्धान्तरानुसारमेव बोध्यम् , एवं मनुष्यपश्चेन्द्रियवैक्रियशरीरमयोगस्यापि सर्वबन्धान्तरं देशबन्धान्तरं चावसेयम् , मनुष्य के भी वैक्रियशरीरप्रयोग का सर्व बंधान्तर जघन्य से अन्तर्मुहूर्त का होता है और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व का होता है। कोई पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव वैक्रिय को प्राप्त हुआ-वहां प्रथम समयमें वह सर्वबंधक हुआ, इसके बाद अन्तर्मुहूर्ततक देशबन्धक रहा बाद में औदारिकका सर्वबंध करके एक समयतक देशबंधक रहा-पुनः मैं "वैक्रिय कर रहा हूँ" इस प्रकारकी उसको श्रद्धा उत्पन्न हुई सो वैक्रियकरते हुए वह प्रथम समयमें सर्व बंधक हुआ। इस रीतिसे कमसे कम सर्वघंधका अन्तर अन्तर्मुहूर्त का होता है। जिसकी आयु पूर्व कोटि की होती है ऐसा जीव सात या आठ वार तक तिर्यश्च पंचेन्द्रियमें ही उत्पन्न हुआ होता है । सातवें या आठवें भव में जथ वह वैक्रियको प्राप्त होता है तब वहां वह प्रथम समय में सर्वबंध करके देशषधकरता है। इस तरह उत्कृष्ट से सर्वबंध का अन्तराल एक पूर्व कोटि पृथक्त्व का होता મનુષ્યના વૈકિયશરીર પ્રગનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ એક અન્તમુહૂર્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટિ પૃથકત્વનું હોય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે-કઈ પંચેન્દ્રિય તિર્યચનિક જીવે વૈકિયાવસ્થા પ્રાપ્ત કરી. ત્યાં પ્રથમ સમયમાં તે સર્વબંધક થયે, અને ત્યાર બાદ તે અન્તર્મુહૂર્ત પર્યત દેશબંધક રહ્યો, ત્યારબાદ ઔદારિકને સર્વબંધ કરીને એક સમય પર્યન્ત તે દેશબંધક રહ્યો ફરી “હે વૈકિય કરી રહ્યો છું” આ પ્રકારની તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને વૈક્રિય કરતાં કરતાં પ્રથમ સમયમાં તે સર્વબંધક થયે. આ રીતે સર્વબંધનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂ ર્તનું આવે છે જેનું આયુષ્ય પૂર્વકેટિ હોય છે, એ જીવ સાત કે આઠ વખત સુધી તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થતું હોય છે. સાતમાં કે આઠમા ભાવમાં જ્યારે તે વૈક્રિયાવસ્થા પામે છે, ત્યારે ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધ કરીને દેશબંધ કરે છે. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર એક શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy