SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे शयः । तत्रैव प्रमाणमाह-एवं जहा 'रायप्पसेणइज्जे' एवं यथा राजप्रश्नीये राजप्रश्नीयमूत्रे विशालकाय-क्ष्मकाययोरात्मविषये समानत्वमुक्तं तथा अत्राऽपि बोध्यम्, तत्प्रकरणवक्तव्यतावधिमाह 'जाव खुड्डियं वा महालियं वा' में रहे, दोनों जगह वह प्रदेशोंकी अपेक्षा बराबर है ऐसा नहीं है कि हाथी के शरीरमें रहने पर जीव अपने पूर्ण प्रदेशोंसे रहता है और क्षुद्रकायवाले कुन्थु के शरीर में वह कम प्रदेशों से रहता है । किन्तु जीवका स्वभाव संकोच विस्तारवाला है अतः वह जैसा आधार पाता है वहां पर “संकोचविस्ताराभ्यां प्रदीपवत्' के अनुसार अपने प्रदेशोंको संकुचित और विस्तृत कर रह जाता है। इससे यह बात सिद्ध हुई कि दोनोंका जीव तो बराबर है-पर शरीरमें ही विषमता है इस कथनके प्रमाणरूप में राजपनीय सूत्रको यहां उपस्थित किया गया है। वहां पर विशालकाय और सूक्ष्मकाय में रहनेवाले जीवके विषयमें समानता प्रकट की गई है। अतः जिस प्रकार से वहाँ जीव के विषय में समानता प्रकट की गई है उसी प्रकारसे यहां पर भी समानता जाननी चाहिये। उस प्रकरण की वक्तव्यता की अवधि कहां तक समझनी चाहिये तो इसके लिये 'जाव खुड्डियं या महालियं वा' इन पदोंको कहा गया है अर्थात् यहाँ तक जीव की समानता विषयक प्रकरण कहा गया है सो यहीं तक यह प्रकरण यहां पर ग्रहण करना चाहिये । यहां पर दीप कूटागार शालादिकके પ્રદેશની અપેક્ષાએ બરાબર જ છે. એવું નથી કે હાથીના શરીરમાં રહેતી વખતે તે પિતાના પૂર્ણ પ્રદેશથી રહેતે હેય છે અને શુદ્ર કાયવાળી કીડીના શરીરમાં ન્યૂન પ્રદેશથી રહેતો હોય છે. પરંતુ જીવને સ્વભાવ સંકુચન – વિસ્તરણવાળે છે, તેથી તેને જે माधार भने छे मा 'संकोच विस्ताराभ्याम प्रदीपवत' 4 यनानुसार पाताना પ્રદેશને સંકુચિત કરીને અથવા વિસ્તૃત કરીને રહી જાય છે. આ કથન દ્વારા એ વાત તે સિદ્ધ થાય છે કે બન્નેના જીવ બરાબર છે, પણ તેમનાં શરીરમાંજ અસમાનતા છે. આ કથનના પ્રમાણરૂપે અહીં “રાજપ્રશ્રીય સૂત્રને આધાર લેવામાં આવ્યા છે. તે સૂત્રમાં એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે વિશાળકાય અને સૂફમકામાં રહેનારા છવ સમાન હોય છે તે સૂત્રમાં જે રીતે જીવના વિષયમાં સમાનતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે અહીં પણ સમાનતા સમજવી. તે વક્તવ્યતા કયાં सुधी अड ४२वानी छ, ते सूत्रधारे "जाव खड़ियं वा महालियं वा" मा ५हो દ્વારા વ્યકત કરેલ છે, એટલે કે ત્યાં સુધીનું કથન જ અહીં ગ્રહણ કરવું જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy