SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.७ उ.३ २.५ वेदनानिर्जरास्वरूपनिरूपणम् ४७१ नो तं वेदे मु' हे गौतम ! तत् तेनार्थेन वेदनानिर्जरयो। कर्म नोकर्न विषयकत्वेन यावत्-यत् अवेदयन् न तदेव निरजरयन्, यदेव वा मिरजरयन् न तदेव अवेदयन् , इति समुच्चयजीवापेक्षया कथितम् , अथ नैरपिकाधपेक्षया इसी कारण हे गौतम ! मैंने पूर्वोक्तरूपसे ऐसा कहा है कि पूर्वकाल में यावत् जीवोंने उसका वेदन नहीं किया है । क्योंकि कर्म और नोकर्म विषयक वेदना और निर्जरा होती है इस कारण जिस कर्मको उन्होंने वेदित किया है उसी कर्मकी उन्होंने निर्जरा नहीं की है और जिस कर्मकी उन्होंने निर्जरा की है उसे उन्होंने घेदित नहीं किया है । तात्पर्य केवल इतना ही है कि जीवके द्वारा जबतक कर्म भोगा जाता है-उदयमें आकर वह जब तक अपना फल देता रहता है तबतक वह कर्म कर्मभूत है और अपना पूर्णफल देकर जब वह क्षयोन्मुख होजाता है तब वह कर्म नोकर्म कहलाने लगता है-इसी भावको हृदय में रखकर यहां ऐसा कहा गया है कि वेदन कर्मका होता है और निर्जरा नोकर्मकी होती है। पूर्व में भी जीवोंने इसीरूपसे वेदनतो कर्मका किया है और निर्जरा नोकर्मकी होती है । इस प्रकारसे यहांतकका कथन सूत्रकारने समुच्चय जीवकी अपेक्षासे किया। अप नैरयिक जीव विशेषको अपेक्षा लेकर इसी विषयका कथन नो तं वेदेंसु' गौतम! ते २२ में पति ४यन यु छ । पामेर भर्नु ભૂતકાળમાં વેદન કરી લીધું હોય છે, તે કર્મની તેમણે નિર્જરી કરી લીધી હતી નથી, અને તેમણે જે કર્મની નિર્જરા કરી લીધી હોય છે તે કર્મનું વેદન કરી લીધું હતું નથી. કારણ કે કર્મ અને નોકમ વિષયક વેદના અને નિજા હોય છે – તે કારણે જે કર્મનું તેમણે વેદન કર્યું હોય છે એ જ કર્મની તેમણે નિજ રા કરી હોતી નથી અને જે કમની તેમણે નિજા કરી હોય છે, તે કર્મનું તેમણે વેદન કર્યું હતું નથી. આ કથનનું તાત્પર્ય એટલું જ છે કે છવ દ્વારા જ્યાં સુધી કર્મને ભેગવવામાં આવે છેઉદયમાં આવીને તે જ્યાં સુધી પોતાનું ફળ દીઘા કરે છે ત્યાં સુધી તે કર્મ કર્મરૂપ છે, એને પિતાનું પૂર્વાફળ દઈને જ્યારે તે ક્ષેમુખ થઈ જાય છે, ત્યારે તે કર્મ કર્મરૂપ કહેવાય છે. એ જ ભાવને નજર સમક્ષ રાખીને અહીં એવું કહેવામાં આવ્યું છે કે “વેદન કર્મનું થાય છે અને નિજ કર્મની થાય છે.” પૂર્વે (ભૂતકાળમાં પણ છવોએ આ રીતે વેદની તે કમનું કર્યું છે અને નિર્જરા નેકમની કરી છે. આ પ્રકારનું અહીં સુધીનું કથન સૂત્રકારે સમુચ્ચય જીવની અપેક્ષાએ કર્યું છે. હવે નારકની અપેક્ષાએ આ વિષયને અનુલક્ષીને સૂત્રકાર નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે– શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy