SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ पमेयचन्द्रिकाटीका श.७ उ.३ स. ५ वेदनानिर्जरास्वरूपनिरूपणम् ४६९ हे भदन्त ! अथ नूनं निश्चितं किं यत् कर्म अवेदयन् वेदितवन्तः, तदेव कर्म निरजरयन्-निर्जरितवन्तः, किं वा यदेव कर्म निरजरयन्: निर्जरितवन्तः, तदेव अवेदयन् वेदितवन्तोऽपि ? भगवानाह-'णो इणढे समढे' हे गौतम ! नायमर्थः समर्थः, यदेव वेदितवन्तः नो तदेव निर्जरितवन्तः, यदेव वा निर्जरितवन्तः न तदेव वेदितवन्तः, उक्तयुक्त्या वेदननिर्जरणयोविभिन्नकालिकतया भिन्नस्वरूपत्वेन तयोरेकविषयत्वासंभवात् । गौतमः ऐसा पूछते हैं कि 'से गूणं भंते ! जं वेदेंसु तं निजरिंसु जं णिज्जरिंसु तं वेदेसु' हे भदन्त ! यह निश्चित है क्या कि जिस कमको भूतकालमें जीवोंने वेदित किया है वही कर्म उन्होंने निर्जीर्ण किया है ? अथवा जिस कर्मकी उन्होंने निर्जरा की है वही कर्म उन्होंने वेदित किया है ? इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'णो इणढे समढे' हे गौतम ! यह अर्थ समर्थ नहीं है जिस कर्मको जीवोंने वेदित किया है उसी कर्मकी उन्होंने निर्जराकी है-अथवा जिस कर्मकी उन्होंने निर्जरा की है-उसीकर्मको उन्होंने वेदित किया है क्योंकि जिस कर्मको उन्होंने वेदित किया है उसी कर्मकी उन्होंने निर्जरा नहीं की है और जिस कर्मकी उन्होंने निर्जराकी है उसी कर्मकी उन्होंने वेदना नहीं की है क्यों कि यह बात ऊपरमें समर्थित की ही जा चुकी है कि वेदना और निर्जरामें विभिन्न कालता है इसलिये इनका स्वरूप भी भिन्न है और इसीसे इनमें એ વાત સાચી છે કે ભૂતકાળમાં છએ જે કર્મનું વદન કરી લીધું હોય છે, એ જ કર્મની તેમણે નિર્જરા પણ કરી લીધી હોય છે? અથવા જે કર્મની તેમના દ્વારા નિર્જરા થઈ ચૂકી હોય છે, એ જ કર્મનું શું તેમના દ્વારા વેદન થઈ ચૂક્યું હોય છે? भडावीर प्रभुन। उत्तर- 'गोयमा ! णो इणडे सम?' ले गौतम! म સંભવી શકતું નથી. એટલે કે જે કમનું એ વેદન કરી લીધું હોય છે, એ જ કર્મની તેમણે નિજર કરી લીધી હોય એવું સંભવી શકતું નથી અને જે કર્મની તેમણે નિર્ભર કરી લીધી હોય છે, એ જ કર્મનું તેમના દ્વારા વેદન કરી લેવામાં આવ્યું હોય છે એવું પણ સંભવી શકતું નથી. કારણ કે જે કર્મનું તેમણે વેદન કરી લીધું હેય છે એ જ કર્મની તેમના દ્વારા નિર્જરા થઈ હોતી નથી, અને જે કર્મની તેમણે નિર્જરી કરી હોય છે, એ જ કર્મનું તેમના દ્વારા વદન થયું હતું નથી. ઉપર એ વાતનું પ્રતિપાદન કરવામાં આવી ગયું છે કે વેદના અને નિર્જરામાં વિભિન્નકાલતા છે. તેથી તેમનું સ્વરૂપ ભિન્ન હોવાથી તેમની વચ્ચે એકરૂપતા સંભવી શકતી નથી. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy