SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श.६ उ.८ मू.२ आयुर्बन्धस्वरूपनिरूपणम् १२७ भवति, अत्र आयुर्वन्धस्य षविधतया प्रतिपादनस्यैव प्रस्तुतत्वेन यद् आयुषः पइविधत्वप्रतिपादनं तद् आयुषो बन्धाऽभिन्नत्वात् , बद्धस्यैव चायुर्व्यपदेश विषयत्वात् । 'दंडओ जाव-वेमाणियाणं' दण्डकः आयुर्वन्धविषयकः यावत् वैमानिकानां वैमानिकपर्यन्तमित्यर्थः, अयमर्थः नैरयिकैक१ भवनपतिदशक ११ पृथिव्यादिस्थावरपञ्चक१६ विकलेन्द्रियत्रिक १९ तिर्यक्रपञ्चेन्द्रियैक २० मनुष्य २१ वानव्यन्तर २२ ज्योतिषिक २३ वैमानिक २४ रूपचतुर्विशति दण्डकेषु आयुर्वन्धविषयाः प्रश्नोत्तरालापका वक्तव्याः, यथा नेरइयाणं भंते ! आयुष्य के प्रथम समय में ही उदय होजाता है। इसलिये यही माना जाता है कि नारक ही नारकोंमें उत्पन्न होता है। यहां पर आयुबंधमें जो षइविधता प्रतिपादित की है वह इस बात को प्रकट करने के लिये को है कि आयुबंध से अभिन्न है। इसका भी कारण यह है कि जो आयुजीव के साथ बंधको प्राप्त होती है वही आयु कहलाती है । 'दंडको जाव वेमाणियाणे' हे भदन्त ! नारकों के कितने प्रकार का आयुषबंध कहा है ? इस तरहसे नैरयिकसे लेकर वैमानिक तक चौवीस दण्डकोंमें आयुके बंध विषयक प्रश्नोत्तर रूप आलापक कह लेना चाहिये. तात्पर्य कहने का यह है कि नैरयिक १, भवनपति के १०, पृथिवी आदि स्थावर ५, विकलेन्द्रिय ३, तियंकू पञ्चेन्द्रिय १, मनुष्य १, वानव्यन्तर १, ज्योतिषिक १ और वैमानिक १ इस तरह ये सब २४ दण्डक हैं । इन २४ दण्डकों में आयुबंध विषयक प्रश्नोत्तरालापक कहना चाहिये । जैसे- 'नेरइयाणं भंते ! પ્રથમ સમયમાંજ ઉદય થઈ જાય છે. તેથી જ એમ માનવામાં આવે છે કે નારક જ નારકમાં ઉત્પન્ન થાય છે.” અહીં આયુબંધમાં જે ષટ્ટ વિધતા (છ ભેદ) પ્રકટ કરવામાં આવી છે તે એ વાતને પ્રકટ કરે છે કે આયુ બંધથી અભિન્ન છે. તેનું પણ કારણ એ છે કે જે આયુ છવની સાથે બંધદશાને પ્રાપ્ત થાય છે, એજ યાયુ કહેવાય છે. 'दंडी जाच वेमाणियाणं' 3 सह-त! नाना । प्रा२ना मायुम છે? આ પ્રમાણે નારકથી શરૂ કરીને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકમાં આયુના બંધ વિષયક પ્રશ્નોત્તર રૂપ આલાપક કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે નારકેનું ૧, ભવનપતિઓના ૧૦, પૃથ્વી આદિ સ્થાવરના પ, વિકલેન્દ્રિયના ૩, તિર્યય પંચેન્દ્રિયનું ૧, મનુષ્યનું ૧, વાતવ્યન્તરનું ૧, તિષિકનું ૧ અને વૈમનિકનું ૧, એમ ૨૪ દંડક છે. તે ૨૪ દંડકેમાં આયુબંધ વિષયક પ્રશ્નોત્તરરૂપ આલાપક કહેવા જોઈએ. જેમ કેनेरइयाणं भंते ! काविहे आउयबंधे पण्णते ?" त्याह. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy