SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० ० ५ उ० ५ सू० २ भन्यतीर्थिकवक्तव्यताकथनम् ३४७ में न मर जावें । अकाल मरण का तात्पर्य यही है कि जितने वर्षों का उपभोग करने योग्य कर्म का बंध किया गया है उतने, वर्षा का उपभोग क्रम २ से नहीं कर पाना किन्तु एकदम उन सब का उपभोग कर लेना जैसे घड़ी में ८ दिन को चायी दी गई हो और वह चायी यदि कारण वश दो दिनमें ही समाप्त हो जाती होतो कहा जाता है कि घड़ी खराब हो गई है-बीचमें ही इसकी चाबी खतम हो जाती है इसी तरह से ६० साठ वर्ष के समयों में क्रम२ से उपभोग योग्य कर्म यदि अक्रम से २-४ दिन में ही भोग कर समाप्त करदी जाती है, तो इसी का नाम अकाल मरण है और ऐसा होता भी है । इस लिये जब ऐसा होता है तो यह मानना पड़ता है कि जिस प्रकार से जीव कर्मा का बंध करता है उनका वह उस प्रकार से भोग नहीं भी करता है ! इसी प्रकार महासंग्राम आदि में जो लाखों जीवों का एक साथ मरण हो जाता है वह भी यदी अकाल मरण न हो तो नहीं होना चाहिये अथवा अनेवंभूत वेदन न माना जावे तो नहीं होना चाहिये, अतः इन सब वातों के देखने से यही निष्कर्ष निकलता है कि कितनेक जीव एवंभूत કરતા હોય છે. અકાલમરણનું તાત્પર્ય એ જ છે કે જેટલા વર્ષના આયુષ્યને ઉપભોગ કરવા ગ્ય કર્મબંધ બાંધ્યો હોય એટલાં વર્ષ સુધી તે આયુષ્યને ઉપભેગા કરવાને બદલે તેને રે કદમ ઉપભેગા કરી લે. જેવી રીતે ઘડિયાળને આઠ દિવસ ચાલે એટલી ચાવી દીધી હોય અને તે ચાવી કોઈ કારણને લીધે બે દિવસમાં જ ખલાસ થઈ જાય, તે તે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે એમ માનવામાં આવે છે–પૂરા સમય પહેલાં જ તેની ચાવી ખલાસ થઈ જાય છે, એ જ પ્રમાણે ૬૦ વર્ષના સમયમાં ક્રમે ક્રમે ઉપભોગ કરવા યોગ્ય કર્મને જે કમથી વિપરીત પ્રકારે ૨-૪ દિવસમાં જ ભેગવી લઈને આયુને સમાપ્ત કરવામાં આવે છે એવા મરણને અકાલમરણ કહે છે, અને એવું બને છે પણ ખરું. જે આ પ્રમાણે બનતું જોવામાં આવતું હોય તે એ વાત પણ માનવી જ પડશે કે જે પ્રકારે જીવ કર્મનો બંધ બાંધે છે, એ જ પ્રકારે તે તેનું વેદન કરતો પણ નથી. એ જ પ્રમાણે મહાસંગ્રામ આદિમાં જે લાખ જીવોને એક સાથે સંહાર થાય છે, તે પણ જો અકાલમરણ ન હોય તે થાત નહીં અથવા અનેવંભૂત વેદનાને જે માનવામાં ન આવે તો એવી વાત સંભવી શકે નહીં. આ દષ્ટ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે કેટલાક જી એવભૂત વેદનાને અનુભવ કરે છે અને કેટલાક જીવો અનેવંભૂત વેદનાને પણ અનુભવ કરે છે. તેથી એવંભૂત વેદનાને જ અથવા તો એનેવંભૂત વેદનાને જ જીવ भनुम ४२ छ मेवी मन्ति: मान्यता 2ी २४ती नथी. “से तेणठेण શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy