SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ भगवतीसूत्रे इति । अत्र उत्पत्ति सूत्रबच्चतुर्थभङ्गकः स्वीकृत इति । अथाऽऽहारविषयं चिन्तयितुमाह- नेरइए ण भंते ' नैरयिकः खलु भदन्त ! 'नेरइएहितो उव्वमाणे किं देसेण देस आहारेइ' नैरयिके.भ्य उद्वर्तमानः किं देशेन देशमाहरति ?, इहापि वा सर्वेण देशमुर्तते, अपि तु सर्वेण सर्वमुद्वर्तते" अर्थात् वह नारक, नारकरूप से गृहीत किये गये उस नारक के शरीर में के एकदेश से अपने एकदेश से नहीं निकलता है और न अपने एकदेश से वहां से सर्वदेश में उद्धर्तित होता है और न अपने सर्वदेश से उसके एकदेश से उद्धर्तित होता है किन्तु अपने सर्वदेश से ही वहां के सर्वदेश से उर्तित-नरक से निकलता है । इस तरह यहां उत्पत्तिसूत्र की तरह ही चौथा विकल्प स्वीकार किया गया । अब सूत्रकार आहार के विषय में विचार करते हुए कहते हैं कि-( नेरइए णं भंते ! नेरइएहितो उववदृमाणे किं देसेणं देसं आहारेइ, देसेणं सव्वं आहारेइ, सव्वेणं देसं आहारेइ, सव्वेणं सव्वं आहारेइ ) हे भदन्त ! नारकों में से उद्वर्तमान नारकजीव क्या अपने एकदेश से आहार करने योग्य द्रव्य के एकदेश का आहार करता है? या अपने एकदेश से आहार करने योग्य द्रव्य के सर्वदेश का आहार करता है ? या अपने सर्वदेश से आहार करने योग्य द्रव्य के एकदेश का आहार करता है ? या अपने सर्वदेश से वा सर्वेण देशमुद्वर्तते, अपितु सर्वेण सर्व मुद्वतते " मेट ना२४ ७१ ना२४ રૂપે ગૃહીત નારક શરીરના એકદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના એકદેશનો આશ્રય કરીને ઉદ્વર્તિત થતું નથી, વળી તે નારક જીવ પોતાના એકદેશથી (અવયવથી) નીકળીને ઉત્પત્તિસ્થાનના સર્વદેશનો આશ્રય કરીને નીકળતું નથી, તેમજ પિતાના તમામ દેશથી ત્યાંના એકદેશને આશ્રય કરીને નીકળતું નથી. પણ તે નારક જીવ પિતાના તમામ દેશથી ત્યાંના તમામ દેશને આશ્રિત કરીને નીકળે છે. આ રીતે ઉત્પત્તિ સૂત્રમાં જેમ ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે તેમ ઉદ્ધનામાં પણ ચેથા ભાંગાને જ સ્વીકાર કર્યો છે. હવે સૂત્રકાર આહારના વિષયમાં વિચાર કરતાં કહે છે કે “ नेरइए णं भंते ! नेरइएहितो उव्वदृमाणे किं देसेण देसं आहारेइ, देसेण सव्वं आहारेइ, सव्वेणं देसं आहारेइ, सव्वेणं सव्व आहारेइ ? " 3 लगवन् ! નરકમાંથી નિકળતે નારક જીવ પિતાના એકદેશ (અવયવ) થી આહાર કરવા યેગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે ? કે પિતાને એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના સર્વદેશને આહાર કરે છે? કે પિતાના તમામ દેશથી આહાર શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy