SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. राशिद्वयस्वरूपनिरूपणम् ८८९ द्वादशाङ्गस्य स्वरूपमनन्तरमभिहितम्, तद् वक्तव्यान्तर्गतत्वेनाधुना राशिद्वयस्य स्वरूपं निरूपयति- 'दुवेरासी' इत्यादिना - मूलम् - दुवेरासी पन्नत्ता, तं जहो - जीवरासी अजीवरासी य । अजीवरासी दुविहा पन्नत्ता, तं जहा-रूवी अजीवरासा अरुवी अजीवरासी य । से किं तं अरुवी अजीवरासी ? अरूवी अजीवरासी दसविहा पत्ता, तं जहा - धम्मत्थिकाए जाव अद्धासमए | रुवी अजीवरासी अणेगविहा पण्णत्ता, जाव से किं तं अणुत्तरोववाइया ? अणुत्तरोववाइया पंचविहा पण्णत्ता, तं जहा - विजयवेजयं तजयंत 1 विषयभूत बने हुए धर्म से विशिष्ट पदार्थ को जो समझाते हैं- बोध कराते हैं। निश्चय कराते हैं वे सब हेतु हैं। प्रत्येक पदार्थ में अनंत धर्म हैं। इनको जानने के लिये अनंत प्रकार की जिज्ञासाएँ होती हैं। और इन जिज्ञासाओं को शांत करने के लिये हेतु भी अनंत होते हैं। इस तरह एक एक पदार्थ में अनंतरधर्म हैं और तद्विषयक जिज्ञासाएँ भी अनंत हैं अतः अनंत पदार्थों के अनंत धर्मों की अनंतजिज्ञासाओं को शांत करने के लिये उपायभूत हेतु भी अनंत हैं। घट पट आदि पर्यायों के निवर्तक मृतपिंड, तन्तु आदि निमित्त कारण भी अनंत हैं। अकारण भी अनंत हैं। जैसे - मृत्पिंड घट का कारण है पट का नहीं, जो पट का कारण है वह घट का नहीं, इस तरह से अकारण अनंत हैं || सू० १८५ ॥ વિશિષ્ટ ધર્મોને સમજાવનાર-અથવા તેમને બાધ કરાવનાર-નિશ્ચય કરાવનાર–‘હેતુ’ હાય છે પ્રત્યેક પદાર્થમાં અનંત ધમ હેાય છે. તે ધર્માને જાણવાને માટે અનંત પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને તે જિજ્ઞાસાએને શાંત કરનાર હેતુ પણ અનંત હાય છે. આ રીતે એક પદામાં અનંત ધમ` હોય છે. તેને વિષેની જિજ્ઞાસા પણ અનંત હાય છે. તેથી અનંત પદાર્થોના અનંત ધર્મો વિષેની અનંત જિજ્ઞા સાએને શમાવવાને માટે હેતુ પણ અનંત હાય છે. અહેતુ પણ અનંત છે. ઘટ (घडा) पट (पडछो) आहि पार्थो मनावनार भाटी, सूतरना तार यहि अनंत નિમિત્તો-કારણેા હોય છે. અકારણ પણ અનત્ત હોય છે. જેમ કે માટીના પડ ઇંડાના નિર્માણનું કારણ (નિમિત્ત) છે પણ પડદાના નિર્માણનું કારણ નથી, જે પદડાનું કારણ છે તે ઘડાનું કારણ નથી. આ રીતે ખકારણ પણ અનંત છે. ાસુ.૧૮૫૫ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy