SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ८३० समवायाङ्गसूत्रे अपारं संसारसामरम्, कीदृशं सप्तारसागरम् ? इत्याह-'नरनरयतिरियसुरगमणविपुल. परियट्टअरतिभयविसायसोगमिच्छत्तसेलसंकडं , नरनरकतिर्यकूमुरगमनविपुलपरिवारतिभयविषादशोकमिथ्यात्वशैलसंकटं-तत्र-नरकतिर्यकसुरयोनिषु यद् गमनं-परिभ्रमण तदेव विपुल:-विशालः परिवर्तः जलजन्तूनां संचारो यत्र-सः, तथा अरतिभयविषादशोकमिथ्यात्वान्येव शैला:-पर्वतास्तैः संकटः-विकटः, अनयोः कर्मधारयसमासः, तम् तथा 'अन्नाणतमंधकारं' अज्ञानतमोऽन्धकारम्अज्ञानमेव तमोऽन्धकारो-गाढान्धकारो यत्र तथा तम् अज्ञानरूपनिविडान्धकारयुक्तम्, तथा-'चिक्खिल्लसुदुत्तारं' कर्दममुदुस्तारं-'चिक्खिवल्ल' इति कर्दमवाची देशीशब्दः, कर्दमेन-विषयधनस्वजनाशातृष्णादिरूपेण कर्दमेन सु=अतिशयोदुस्तार:दुस्तरणीयस्तं, पुनः 'जरामणजोणि-संखुभियचकवालं' जरामरणयोनिसंक्षुभितचक्रवालं-जरामरणयोनय एव संक्षुभितं चंचलं चक्रवालम् आवतों यत्र स तम्, सागर में जल जन्तुओं का संचार होता है-तब नर, नरक, तिर्यश्च एवं देवगति में जो जीव का परिभ्रमण होता रहता है वही इस संसार रूप सागर में विशाल जल जन्तुओं का परिभ्रमण है। समुद्र में बडे बडे पर्वत डूबे रहते हैं अतः उनसे वह बहुत भारी विकट होता है इसी तरह इस संसार में अरति, भय, विषाद, शोक एवं मिथ्यात्व भरे पडे हैं-अतः ये ही पर्वत जैसे हैं-उनसे यह संसार विकट बना हुआ है। समुद्र गाढ अंधकार से आच्छादित रहता है-इसी तरह यह संसार भी अज्ञानरूप गाढ अंधकार से युक्त बना हुआ है। समुद्र कीचड के संबंध से दुस्तर रहता है-इसी प्रकार यह संसार भी विषय की धन की स्वजन की आशा तृष्णा रूपी कीचड से युक्त होने के कारण दुस्तर बना हुआ है। जरा, मरण एवं८४चउरासी लाख योनिया ही इस संसार सागर में चंचल आवत्त અને નરકગતિમાં જે પરિભ્રમણ થતું રહે છે એજ આ સંસારરૂપી સાગરમાં જલજતુંઓના પરિભ્રમણ જેવું છે. સમુદ્રમાં મોટા મોટા પર્વતો ડૂબેલા હોવાથી તે વિકટ-દસ્તર લાગે છે. એ જ પ્રમાણે સંસાર અરતિ, ભય, વિશાદ, શોક અને મિથ્યાત્વથી ભરેલો છે. એજ પર્વત જેવાં છે અને તેમના વડે આ સંસાર પણ વિકટ બન્યો છેસમુદ્ર ગાઢ અંધકારથી છવાયેલો રહે છે એ જ પ્રમાણે સંસાર પણ અજ્ઞાનરૂપી ગાઢ અંધકારથી વ્યાપ્ત છે. કાદવને કારણે સમુદ્ર દસ્તર બને છે, એ જ પ્રમાણે આ સંસાર પણ વિષયની, ધનની, અને સ્વજનોની આશા-તૃષ્ણારૂપી કાદવથી યુક્ત હોવાને લીધે દુસ્તર બને છે. આ સંસાર સાગરમાં જરા, મરણ અને ૮૪ ચોર્યાસી લાખ યુનિયે જ આવ7(વમળો) છે. ક્રોધ, માન આદિ ૧૬ કષા જ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy