SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. एकषष्ठितमं समवायनिरूपणम प्रोक्तः । तत्र प्रथमोभाग एकषष्टिसहस्रयोजनममाणः, द्वितीयस्तु अष्टात्रिंशत्सहस्त्रयोजन प्रमाणोऽष्टात्रिंशत्तमसमवाये उक्तः। क्षेत्रसमासे तु मूलेन सह मन्दरोलक्षयोजन प्रमाणो भागत्रयात्मक उक्तः । तत्र प्रथमो भाग एकसहस्रयोजनप्रमाण:, द्वितीय स्त्रिषष्टिसहस्रयोजनममाणः, तृतीयस्तु पट्त्रिंशत्सहस्रयोजनप्रमाणः । 'चंदमंडलेणं' चन्द्रमण्डलं खलु ' एगसद्विविभागविभाइए' एकषष्टिविभागविभाजितम् = योजनस्य एकषष्टिभागैः विभाजितं =व्यवस्थापितं सत् 'समांश- समभागं ' पण्णत्ते' प्रज्ञप्तम् । अयं भावः - सर्व चन्द्रमण्डलं हि योजनस्य षट्पञ्चाशदेकषष्टिभागपरिमितं ५६ / ६१ भवति, तथाहि - योजनस्यैकषष्टिर्भागाः करणीयाः, तेषु षट्पञ्चाशद्भागाः ग्राह्याः । एतत्परिमितं चन्द्रमण्डलं भवति । तदनन्तरमंशाभावत् समांशत्वं तस्येति । ' एवं ' एवम् = अनेन प्रकारेण 'सूरस्स वि' सूर्यस्यापि हजार योजन प्रमाणवाला सुमेरु पर्वत दो भागों में विभक्त हुआ है। इनमें प्रथम भाग ६१ इकसठ हजार योजन का प्रमाणवाला है और दूस राभाग३८ अडतीस हजार योजन का प्रमाणवाला है। यह बात३८ अडतीस संख्या विशिष्ट समवाय में प्रदर्शित की गई है। क्षेत्रसमास में तो मूल के साथ एकलाख योजन प्रमाणवाला सुमेरु पर्वत ३ तीन भागों में विभक्त किया गया है। उनमें जो प्रथम भाग है वह १ एक हजार योजन का है और वह जमीन के भीतर है। बाकी९९ नन्नानवे हजार योजन प्रमाण भाग जमीन के ऊपर है। दूसरा जो भाग है वह यह६३ तिरसठ हजार योजन का है। तथा ३ तीसरा जो भाग है वह ३६ छत्तीस हजार योजन का है। जितने भी चंद्रमंडल हैं वे सब चंद्रमंडल एक योजन के ६१ इकसठ भागों में से ५६ छप्पन भाग प्रमाण है। इसके बाद अंशों का अभाव हैं अंतः चंद्रमंडल के समांशता कही गई है। इसी तरह से सूर्य ચેાજન પ્રમાણવાળા સુમેરુ પર્યંત એ ભાગમાં વહેંચાયેલા છે. તેમાંને પહેલે ભાગ એકસઠ હજાર ચેાજનની ઊંચાઈના છે અને ખીજો ભાગ આડત્રીસ હજાર ચૈાજન ઉંચા છે. આ વાત ૩૮ આડત્રીસ સખ્યાવાળાં સમવાયામાં દર્શાવવામાં આવી ગઈ છે. ક્ષેત્ર માસમાં તે મૂળની સાથે ૧ લાખ ચેાજન પ્રમાણવાળા સુમેરુ પર્યંત ત્રણ ભાગેામાં વિભકત કરેલ છે. તેમાંના જે પહેલા ભાગ છે તે એક હજાર ચેાજનને છે અને જમીનની અંદર છે, ખીજો ભાગ સાઠ હજાર ચેાજનના છે અને ત્રીજો ભાગ છત્રીસ હજાર ચેાજનના કહેલ છે. જેટલાં ચન્દ્ર મ`ડળે છે તે ખધાં ચન્દ્રમડળે એક ચેાજનના ૬૧ એકસઠે ભાગેામાંથી પ૬ છપ્પન ભાગ પ્રમાણ છે. ત્યારબાદ અશાના અભાવ છે. તેથી ચન્દ્રમ`ડળની સમાંશતા કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે શ્રી સમવાયાંગ સૂત્ર ४६९
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy