SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ५२४ स्थानाङ्गसूत्रे प्यो न स्थादित्यसाधारणानकान्तिको हेतुः। अथ महानसगतो धूमो विवक्ष्यते तदा नासौ पर्वतैकदेशे वर्तते इत्यसिद्धो हेतुरित्ययं मीमांसकोक्तः परिहारः सर्वानुमा. नोच्छेदकत्वेन असम्यक्यरिहाररूपः परिहारदोष इति । तथा-स्वलक्षणकारणहेतुदोषः-स्वलक्षणं च कारणं च हेतु वेति-स्वलक्षणकारणहेतवस्तेषां दोषस्तथा । द्वन्द्वान्ते द्वन्द्वादौ च श्रूयमाणं पदं प्रत्येकममिसंबध्यते । ततश्च-स्वलक्षणदोषः५, कारणदोषो ६, हेतुदोष ७ श्वेति । त्रयो भेदा ग्राह्याः । तत्र-स्वलक्षणदोषःलक्ष्यते तदन्य पृथकारेण अवधार्यते वस्त्वनेनेति लक्षणं, स्वं च तल्लक्षणं चेतिकरनेके लिये दिया गया है, तो वह अग्नि व्याप्त नहीं हो सकता है, अतः यह असाधारण नैकान्तिक हेत्वाभास रूप हो जाता है, और यदि महानस गत धूप अग्निको पर्वतमें सिद्ध करने के लिये दिया गया है तो वह पर्वतके एकदेशमें नहीं रहताहै, वह तो महानसमेंही रहता है, इस तरहसे यह हेतु असिद्ध हो जाता है, इस पूर्वक्ति प्रकारसे मीमां. सक द्वारा किया गया परिहार से इस रूपसे समस्त अनुमानके उच्छेद होनेका प्रसङ्ग प्राप्त हो जाता है, अतः इस प्रकारका मीमांसकका कृत परिहार असम्यक् परिहार होनेसे परिहार दोष रूप है ।। इन्छके अन्तमें और इन्द्र के आदिमें प्रयुक्त शब्द प्रत्येकके साथ सम्बन्धित होता है-इस नियम के अनुसार स्वलक्षण दोष, कारणदोष और हेतुदोष ये तीन दोष हैं-जिसके द्वारा अनेक वस्त्वन्तरसे वस्तु भिन्न की जाती है, वह लक्षण है, ऐसा अपना जो लक्षण है वह स्वल. અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે અહીં પ્રકટ કરવામાં હોય તે તે અગ્નિ વ્યાસ હોઈ શકે નહીં. તેથી તે અસાધારણ નિકાન્તિક હેત્વાભાસરૂપ બની જાય છે, અને જે મહાન ગત ધૂમને અગ્નિનું પર્વતમાં અસ્તિત્વ સિદ્ધ કરવા માટે અહી દેવામાં આવ્યો હોય, તે તે પર્વતના એકદેશમાં રહેતું નથી–તે તે મહાનસમાં જ રહે છે. આ રીતે આ હેતુ અસિદ્ધ થઈ જાય છે. આ પૂર્વોક્ત પ્રકારે પણ મીમાંસક દ્વારા કરવામાં આવેલા પરિહાર વડે આ રીતે સમસ્ત અનુમાનના ઉચછેદ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રકારને મીમાંસક દ્વારા કરાયેલ પરિહાર અસમ્યક પરિહાર રૂપ હેવાને કારણે પરિહારદેષરૂપ છે. દ્વન્દને અને અને શ્રદ્ધને પ્રારંભે પ્રયુક્ત શબ્દ પ્રત્યેકની સાથે સંબંધિત હોય છે, આ નિયમ અનુસાર સ્વલક્ષણ દેષ, કરણદેષ અને હેતુષ, આ ત્રણ દેષ છે જેના દ્વારા અનેક વસ્વન્તરમાંથી વસ્તુને જુદી પાડી શકાય છે તેનું નામ લક્ષણ છે. એવું પિતાનું જે લક્ષણ છે, તેનું નામ સ્વલક્ષણ છે, જેમકે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy