SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०१० सू० ४२ उपघातं विशोधेश्व निरूपणम् ४९१ र्गतः साधुरेकाकी सन्नपि जागर्त्ति, दुग्धादिविकृतिषु प्रतिबद्धो न भवति, तदाचिरेणापि गच्छे समागच्छतोऽस्य साधोरुपधिग्रहीतुं कल्पते । तदुक्तम्-जग्गण अप्पडिबज्झण, जइवि चिरेणं न उवहंमे " । छाया -- जागरणम् अप्रतिबन्धो यद्यपि चिरेण नोपहन्यते - इति । 66 तथा - बसतेः परिहरणोपघातो यथा - यः कश्चित् साधुर्यत्र वसत्यां शेषकालस्य मासमेकं वर्षाकालस्य वा चातुर्मासीं स्थित्वा पुनस्तत्रैव तिष्ठति, ततः सा वसतिः कालातिक्रान्तदोषदुष्टा भवति । यः साधुर्यत्र वसत्यां शेषकालस्य मासमेकं तिष्ठति, वर्षाकालस्य वा चातुर्मासीं तिष्ठति, ततो विहृत्य तद्विगुणं कालमनतिविहारी साधु द्वारा आसेवित उपकरण ग्रहण करना योग्य नहीं कहा गया है, यदि कोई साधु गच्छ से निर्गत होकर एकाकी बिहार में हो और वह अपने कर्तव्य में जागरूक हो एवं दुग्ध आदि विकृतियों में प्रतिबद्ध न हो ऐसा वह साधु बहुत समय के बाद भी यदि अपने गच्छ में आ जाता है तो ऐसे साधुकी उपधिका ग्रहण करना उचित माना गया है कहा भी है--" जग्गण अपडिवज्झण " इत्यादि ॥ वसतिका परिहरणोपधात इस प्रकार से है जैसे कोई साधु जिस वसति शेषकाल के एक मास तक अथवा वर्षाकालके चार मास तक रहकर पुनः वहीं पर रह जाता है, तो ऐसी वसति कालातिक्रान्त दोष से दूषित होती है, जो साधु जिस वसतिमें शेषकाल के एक मास પઘાત છે. જેમ કે એકવિહારી સાધુ દ્વારા જે ઉપકરણેાનુ સેવન કરાયુ` હાય તે ઉપકરણાને અન્ય સાધુએ ગ્રહણ કરવા જોઇએ નહી. છતાં એવા સાધુના ઉપકરણે. કેઈ સાધુ ગ્રહણ કરે તે તેના ચારિત્રમાં પરિહરણેાપઘાતરૂપ અશુદ્ધિ આવી જાય છે. પરન્તુ કાઈ સાધુ ગચ્છમાંથી નીકળી જઈને એકાકી વિહાર કરવા લાગ્યા હાય અને પેાતાના કર્તવ્યના પાલનમાં પુરતા જાગૃત હોય, દૂધ આદિ વિકૃતિમાં પ્રતિબદ્ધ ન થયા હોય, એવા સાધુ ઘણા લાંબા સમય પછી પેાતાના ગુચ્છમાં પાછા આવી જાય તે તે સાધુનાં ઉપધિને ગ્રહણ કરવામાં કોઈ પણ પ્રકારની અકલ્પનીયતા કહી નથી. કહ્યું પણુ છે કે 66 am eqftas" Suilt. વસતિ ( ઉપાશ્રય ) સંખ'ધી પિરહરણેાપઘ ત આ પ્રકારના છે-કાઈ સાધુ કેાઈ વસતિમાં એક માસ પન્તના શેષકાળ વ્યતીત કરે અને ત્યાર બાદ પણ ત્યાંજ રહેવાનું ચાલુ રાખે તે તે વસતિ કાલાતિકાન્તદોષથી દૂષિત થાય છે. વર્ષાકાળના ચાર માસ પૂરા થયા બાદ પણ જે સાધુ એજ વસતિમાં રહે-ત્યાંથી વિહાર ન કરે-તે તે વસતિ પણ કાલાતિક્રાન્ત દોષથી દૂષિત થાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy