SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०८ सू०२९ सिद्धस्वरूपनिरूपणम् अष्ट संख्यकानि पुरुष युगानि-पुरुषायुगानीव-कालविशेषा इव क्रमवृत्तित्वात पुरुषयुगानि-पुरुषपरम्पराः अनुबद्धम् अन्तररहितं सिद्धानि कृतकृत्यानि यावपदेन-'बुद्धानि मुक्तानि परिनि तानि' इत्येषां संग्रहः। तत्र-बुद्धानि-विमल केवलालोकेन ज्ञातसकललोकालोकानि, मुक्तानि सबैकमभ्यो मुक्तानि, परिनितानि-समस्तकर्मकृतविकाररहितत्वेन स्वस्थीभूतानि, सर्वदुःखाहीणानि= समस्तक्लेशान्तकारीणि च जातानि । तानि कानि । इत्याह-तथा-आदित्ययशा महायशा इत्यादि ।। स० २९॥ उत्तर और दक्षिण दिशाके चार समुद्रही है, अन्त-मर्यादा-जिसके ऐसी पृथिवीके ६-खण्डोंवाले पूर्ण भरत क्षेत्रके अधिपति राजा महाराज थे अतः वे चक्रवर्ती थे यहां पुरुषों को जो युगके जैसा कहा गया है, वह क्रम वृत्तिवाले होनेसे कहा गया है, अन्तररहित होने के कारण अनुबद्ध कहा गया है । सिद्ध हुए हैं इसका तात्पर्य ऐसा है कि कृत. कृत्य हुए हैं जिन्हें कोई भी कार्य करना बाकी नहीं रहता है, वे कृतकृत्य कहलाते हैं। विमल केवल ज्ञानरूपी आलोकसे प्रकाशजो सकल लोक और अलोकके ज्ञाता द्रष्टा हो जाते हैं वे बुद्ध कहलाते हैं। जो सकल कर्मों से सर्वथा रहित हो जाते हैं ये मुक्त कहलाते हैं। जो समस्त कर्मकृत विकारोंसे रहित होकर स्वस्थीभूत शीतलीभूत हो जाते हैं वे परिनिर्वृत कहलाते हैं । जो समस्त क्लेशोंको शान्त कर देते हैं वे सर्व दुःख प्रहीण कहलाते हैं ।। सूत्र २९ ॥ । અને દક્ષિણ દિશાના ચાર સમુદ્રો) જ જેને અન્ત (મર્યાદા) છે એવી પૃથ્વીના -છ ખંડવાળા ભરતક્ષેત્રના-અધિપતિ હોવાને કારણે ભરત ચક્રવર્તીને ચતુરત પૃથ્વીના ચકવાત કહેવામાં આવ્યા છે. કમવૃત્તિવાળા હોવાને કારણે અહીં પૃરુષોને યુગ સમાન કહેવામાં આવ્યા છે. અત્તર રહિત હોવાને કારણે અનુબદ્ધ કહ્યા છે. આ આઠ પુ ષ સિદ્ધ થયા છે એટલે કે તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે જેમને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહ્યું હતું નથી તેમને કૃતકૃત્ય થયેલા કહેવાય છે. વિમલ કેવળજ્ઞાન રૂપી આલેક વડે જેઓ સકલ લોક અને અલકને જાણું દેખી શકે છે તેમને બુદ્ધ કહે છે. જેમનાં સકલ કર્મોને સર્વથા ક્ષય થઈ ગયું હોય છે તેમને મુક્ત કહે છે જે સમસ્ત કર્મકૃત વિકારોથી રહિત થઈને શારીરિક અને માનસિક પરિણામેથી રહિત થઈને શીતલીભૂત થઈ ગયા હોય છે તેમને પરિનિવૃત કહે છે, કે જે સઘળા કલેશે શાંત થઈ ગયા હોય છે, જેમણે સમસ્ત દુઃખાને અન્ત કરી નાખ્યા છે તેમને સર્વદુઃખ પ્રહીણુ (સમસ્ત ખેના અન્તકર્તા) કહે છે. સૂ. ૨૯ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy