SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था. ५ उ.२ सू. ११ व्यवहारस्वरूपनिरूपणम् ६७ केवलज्ञानादिपूर्व पर्यन्ते षड्विधे पूर्वस्मिन् सति परेण परेण व्यवहारो न प्रकल्प नीयः, उत्तरोतरापेक्षया पूर्वपूर्वस्य सातिशयत्वेन बलीयस्त्वादिति १। यदि तत्र आगमो न स्यात् , तर्हि तत्र यथाप्रकारक श्रुतं भवेत् , तेन व्यवहारं प्रस्थापयेत् २। यदि तत्र श्रुतं नो भवेत्तदा आज्ञथा व्यवहार प्रकल्पयेत् ३। आज्ञाया अभाये धारणया ४, तदभावे तु जीतेन उपवहारं प्रकल्पयेत् । एतनिगम पनाह-आगमेन यावद् जीतेत भागमादि जीतान्तरित्येतेः-पञ्चभिः व्यवहारं प्रस्थापयेदिति सामान्यतो निगमनम् । विशेषतस्तु-यथा यथा तस्य तत्र आगमो यावद् जीतं अप्रधानता है, केवलज्ञानसे लेकर पूर्व पर्यन्तके छह आगममें भी पूर्व पूर्वके होने पर आगे २ के आगमसे व्यवहार नहीं चलाना चाहिये क्योंकि उत्तर उत्तरकी अपेक्षासे पूर्व में सातिशयता होनेसे अधिक बलवत्ता है, यदि वहां आगम न हो तो फिर जिस प्रकारका वहां श्रुत हो उससे व्यवहार चलाना चाहिये यदि यहाँ श्रुत न हो तो फिर वहां आज्ञासे व्यवहार चलाना चाहिये आज्ञाके अभावमें धारणासे और धारणाके अभाव में जीतसे व्यवहार चलाना चाहिये । यही बात “आगमेन यावत् जीतेन" इस सूत्र द्वारा प्रकटकी गई है, कि आगमसे लेकर जीत तकके पांच व्यवहारोंसे व्यवहार कर. नेवाला अपना व्यवहार चलाये । इस प्रकारका यह कथन सामान्य उत्सर्ग रूपसे कहा गया है, परन्तु विशेष रूपसे अपवाद रूपसे यह कथन इस प्रकारसे भी कहा गया है, कि व्यवहार करनेवाला जसा પ્રધાનતા રહેલી છે. કેવળજ્ઞાનથી લઈને પૂર્વ પર્યન્તના છ આગમોમાંથી પૂર્વ પૂર્વનો સદ્ભાવ હોય ત્યારે ઉત્તર ઉત્તરને આધારે વ્યવહાર ચલાવવું જોઈએ નહીં, કારણ કે પાછળના પ્રકારે કરતાં આગળના પ્રકારોમાં સાતિશયતા હેવાથી અધિક બલવત્તા છે. જે આગમને વ્યવહાર શકય ન હોય તે જે પ્રકારના કૃતનો અભાવ હોય તે પ્રકારના શ્રત દ્વારા વ્યવહાર ચલાવો જોઈએ. આજ્ઞાના અભાવમાં ધારણ વડે અને ધારણાના અભાવમાં छत 43 व्यवहार यसाप . पात " आगमेन यावत् जीतेन" આ સૂગ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. એટલે કે વ્યવહારિકે આગમથી લઈને છત પર્યન્તના પાંચ વ્યવહારે દ્વારા પિતાને વ્યવહાર (અતિચારની શુદ્ધિ કરાવવા રૂપ વ્યવહાર) ચલાવવો જોઈએ આ પ્રકારનું આ કથન સામાન્ય ઉત્સર્ગ રૂપે સમજવું, પરંતુ અપવાદ રૂપે અહીં આ પ્રમાણે કહે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy