SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ स्थानाङ्गसूत्रे पाध्यायानां ३, साधुसाध्वीश्रावकश्राविकारूपचतुर्विधसंघस्य ४ च अवर्णवदन् उन्मादं प्राप्नुयात् ४ | उन्मादव महामिथ्यात्वरूपः, स च अर्हदादीनामवर्ण - वदतो भवत्येव । यद्वा-उन्मादो = वातुल, स च अर्हदाववर्णव तृणां कुपितशासनदेवताभावाद्भवत्येवेति बोध्यम् । इति स्थानचतुष्टयम् । तथा - यक्षावेशेन= निमित्तान्तरप्रकुपित देवाधिष्ठिततया उन्मादं प्राप्नुयादिति पञ्चमं स्थानम् । जीव उन्मादको प्राप्त करता है ? ऐसा जीव उन्मत्त हुए की तरह माना जाता है इसी प्रकार से जो जीव अर्हत्प्रज्ञप्त अर्हन्त भगवन्त द्वारा कथित धर्मका श्रुत चारित्ररूप धर्मका अवर्णवाद करता है बह उन्मादको प्राप्त करता है २ आचार्य उपाध्याय का जो अवर्णचाद करता है यह उन्माद को प्राप्त करता है ३ साधु, साध्वी, श्रावक एवं श्राविका रूप चतुर्विध संघ का जो अवर्णबाद करता है वह उन्माद को प्राप्त करता है ४ उन्माद महामिध्यात्व रूप होता है अतः यह उन्हीं जीवों को होता है जो अर्हन्त आदिकों का अवर्णवाद करते हैं अथवा उन्माद शब्द का अर्थ वातुलता भी होता है चित्त की अस्थिरता रूप होता है -यह अर्हत् आदिकों के अवर्णवाद को कहने वाले जीवों को कुपित हुए शासन देवों के प्रभाव से हो ही जाता है इस प्रकार के उन्माद होने के ये चार कारण हैं तथा पांचवां कारण यक्षावेश है- निमित्तान्तर से कुपित हुए देव से अधिष्ठित होने के कारण जीव उन्माद दशा અથવા નિંદા કરવાથી જીવ ઉન્માદને પ્રાપ્ત કરે છે. અથવા એવા જીવને ઉન્મત્ત नेवा ( पागल थे। ) मानवामां आवे छे. (२) में लव सई तो द्वारा પ્રરૂપિત શ્રુત ચારિત્રરૂપ ધર્મના અવવાદ કરે છે તે પણ ઉન્માદને પ્રાસ કરે છે. (૩) જે જીવ આચાય કે ઉપાધ્યાયને અવષ્ણુવાદ કરે છે તે પશુ ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૪) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુધિ સંઘને અવર્ણવાદ કરનાર જીવ પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. ઉન્માદ મહા મિથ્યાત્વ રૂપ હાય છે, તેથી તેના સદ્ભાવ એવાં જીવેામાં જ રહે છે કે અદ્ભુત આદિના અણુવાદ કરતા હાય છે. અથવા ઉન્માદ શબ્દના અથ ખકવાટ પણ થાય છે અને તે ચિત્તની અસ્થિરતા રૂપ હોય છે, અર્હત આદિની નિંદા કરનાર જીવેા પર શાસન દેવા કુપિત થઇને તેમની આ પ્રકારની કુર્દશા કરી નાખે છે. આ પ્રકારે ઉન્માદના ચાર કારણેાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પાંચમાં કારણનુ કથન કરે છે-યક્ષાવેશ-કાઈ પણ કારણે કાપાયમાન થયેલા દેવથી અધિષ્ઠિત થવાને કારણે શરીરમાં દેવને પ્રવેશ જે श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy