________________
___ स्थानाचे दातुं युक्तम् ? इति याच्यम् , इष्टानिष्टविषयमाप्तिरूपे हेतौ तुल्येऽपि फलवैपरीत्य दर्शनात् । तथाहि-दश्यते हि लो के इष्ट-शब्दादि विषयसाधनसम्पन्नः कश्चित् सुखी कथिद् दुःखीः, तथा-अनिष्टविषयसाधनसम्पन्नोऽपि कश्चित् सुखी कश्चिच्च दुःखीः । इत्थं च इष्टानिष्टसाधनयोः फलवैपरीत्यं प्रत्यक्षसिद्धम् । ततश्च इष्टानिष्टसाधनयोः सतोरपि यद्धेतुक्शात् फलभेदो भवति सोऽभ्युपगन्तव्य एव भवति, स च हेतुः कमै च । अतः कर्मसत्ताऽस्त्येवेति। उक्तश-- ___“जो तुल्लसाहणाणं फले विसेसो न स पिणा हे।
कज्जत्तणओ गोयम ! घडोव्य हेऊ य से कम्मं ॥ १॥" छाया-यस्तुल्यसाधनयोः फले विशेषो न स पिना हेतुम् ।
कार्यत्वाद् गौतम ! घट इच हेतुश्च तस्य कर्म ॥ १॥ इति । अदृष्टनिमित्त को स्वीकार करने की ओर दौड़ना बुद्धिमान का काम नहीं है सो ऐसा भी कथन ठीक नहीं है क्यों कि इष्टानिष्ट विषय प्राप्ति रूप हेतु की समानता होने पर भी जो फल में विपरीतता देखी जाती है सो क्यों देखी जाती है देखो-इष्ट शब्दादि विषय साधन सम्पन्न हुआ कोई व्यक्ति तो सुखी दिखाई पड़ता है कोई दुःखी दिखाई पड़ता है ? इस तरह इष्टानिष्ट विषय साधनों में फलकी विपरीतता प्रत्यक्ष दिखाई पड़ने से यह मानना ही चाहिये कि इन प्रत्यक्ष दिखाई देनेवाले इष्टानिष्ट साधनों में जिस हेतु के चश से फल भेद होता है वही फलादिकर्ता हेतु कर्म है इस तरह से कर्मसत्तासिद्ध होती है। ___ कहा भी है-"जो तुल्लसाहणाणं" इत्यादि થાય તેમ છે? દુષ્ટ (પ્રત્યક્ષ) નિમિત્તને છોડી દઈને અદણ (અપ્રત્યક્ષ) સ્વીકારવું એ બુદ્ધિમાનનું કાર્ય નથી.
ઉત્તર--આ વાત પણ વ્યાજબી નથી, કારણ કે ઈટાનિષ્ટ વિષય પ્રાપ્તિ રૂપ હેતુની સમાનતા હોવા છતાં પણ ફલમાં વિપરીતતા જોવામાં આવે છે. જેમકે ઈષ્ટ શબ્દાદિ સાધન સંપન્ન કોઈ વ્યક્તિ સુખી દેખાય છે અને એવી જ કે વ્યક્તિ દુઃખી પણ દેખાય છે. આ રીતે ઈષ્ટનિષ્ટ વિષય સાધનમાં ફલની વિપરીતતા પ્રત્યક્ષ દેખાતી હોવાથી એ વાત માનવી જ પડશે કે આ પ્રત્યક્ષ દેખાતા ઈષ્ટાનિષ્ટ સાધને માં જે હેતુને અધીન રહીને ફલભેદ જણાય છે, તે ફલાદિકર્તા હેતુ (કારણ) કર્મ જ છે. આ રીતે કર્મની સત્તા સિદ્ધ થાય છે. ४ ५५ छे -"जो तुल्लसाहणाणां " त्या.
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧