________________
-
-
६४६
स्थानाङ्गसूत्रे __“णीयावित्ती अचवले अमाई अकुऊहले, विणीयविणए दंते जोगवं उवहाणवं ' ॥ ( उत्त. अध्य. ३४ गा. २७) किञ्च-"पयणुकोहमाणेय, मायालोभपयण्णुए ।
पसंतचित्ते दंतप्पा, जोगवं उपहाण ॥" ( उत्त. अध्य. ३४ गा २९) छाया-नीचवृत्तिरचपलः अमायी अकुतूहलः । विनीतविषयो दान्तो
योगवान् उपधानवान् । तथा-प्रतनुक्रोधमानश्च, मायालोभमतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा, योगवान् उपधानवान् । तस्य भावस्तत्ता, तया समाधिस्थायितयेत्यर्थः ३ ॥ मू० १५ ॥ है इसीलिये संसार से परे होने के लिये अनिदान को एक कारण रूप से यहां गिनाया गया है। संसार से परे होने के लिये एक दूसरा
और भी कारण है जिसका नाम दृष्टिसपन्नता है सम्यग्दर्शन से युक्त होना इसका नाम दृष्टिसंपन्नता है इसी तरह से एक तीसरा कारण योगवाहिता है चित्त को समाधिस्थ रखना योगवाहिता चित्त यदि सांसरिक पदार्थों में उत्सुकता से युक्त बना रहता है तो वह चारित्राराधन में बाधक होता है अतः निर्मल और अतीचारों से रहित चारिबाराधन हो इसके लिये चित्त का समाधिस्थ होना परमावश्यक है इससे भी जीव संसार को पार कर देता है योगवाही का लक्षण इस प्रकार का कहा गया है-"णीयावित्तो अचवले अमाई" इत्यादि, ( उत्तराध्य ३४ गा. २९) “पयणुकोहमाणे य” इत्यादि ॥ मू०१५ ॥ વધતો જ રહે છે. તે કારણે સંસાર પાર કરવાને માટે અનિદાનને એક કારણ રૂપે અહીં ગણાવવામાં આવેલ છે. સંસાર પાર કરવાને માટે બીજો ઉપાય દષ્ટિસંપન્નતા છે. સમ્યગ્દર્શનથી યુક્ત થવું તેનું નામ જ દૃષ્ટિસંપન્નતા છે. સંસાર પાર કરવાનો એક ત્રીજે ઉપાય નીચે પ્રમાણે છે. ગવાહિતાથી પણ જીવ તરી જાય છે. ચિત્તને સમાધિસ્થ રાખવું તેનું નામ યોગવાહિતા છે. સાંસારિક પદાર્થોમાં જે ચિત્ત લીન રહે છે તે ચારિત્રારાધના થઈ શકતી નથી. નિર્મળ અને અતિયારોથી રહિત ચારિત્રારાધન માટે ચિત્તનું સમાધિસ્થ હવું અત્યંત આવશ્યક છે. આ રીતે ગવાહિતા દ્વારા પણ જીવ સંસાર કાંતારને પાર કરી નાખે છે. ગવાહિનું આ પ્રમાણે લક્ષણ કહ્યું છે– "णीयावित्ती अचवले अमाई" त्याहि- (उत्तराध्य ३४ ॥॥ २६) " पयणुकोहमाणे य" त्याहि ॥ सू. १५ ॥
-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧