SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० २ उ० ५ सू० ३८ ग्रामादीनां जीवाजीवत्वनिरूपणम् ४७९ प्रक्षिप्तः, अतएव शीर्षप्रहेलिकायाः परतः पल्योपमाडुपन्यासः । तत्र पल्येनोपमा यस्य तत् पल्योपमम्-असंख्यातवर्ष कोटिकोटिप्रमाणम् सागरेणोपमा यस्य तत् सागरोपमम्-पल्योपमकोटिकोटि दशकमानमिति । दशसागरोपमकोटिकोटय उत्सपिणी । एवमवसर्पिणीति ।। मू० ३७ ॥ कालविशेषयद् प्रामादिवस्तुविशेषा अपि जीवाजीवा एवेति द्विस्थानकैः सप्तचत्वारिंशत्यूः पाहलेना चाहिये ॥ शीर्षप्रहेलिका तक का काल सांव्यावहारिक काल संख्यातकाल कहा है इस संख्यातकाल से प्रथमपृथिवीगत नारकों की, भवनपतियों की, व्यन्तरों की, भरतक्षेत्र ऐरवत क्षेत्र में सुषम दुषमाके पश्चिमभाग में वर्तमान मनुष्य तियेञ्चोंकी आयुका प्रमाण मापा जाता है। किश्च-शीर्षप्रहेलिका से आगे भी संख्यातकाल है परन्तु वह अतिशय ज्ञान रहित जीवों के व्यवहार को विषय नहीं होता है, ऐसा समझ कर ही उसे उपमान में प्रक्षिप्त कर दिया है इसी बात को बताने के लिये शीर्षप्रहेलिका से आगे के काल को पल्योपम आदि रूप से प्रकट किया गया है। पल्य से जिसकी उपमा हो वह पल्योपम है यह पल्योपमरूप काल असंख्यात कोटि कोटि वर्ष प्रमाण का होता है। सागर से जिसकी उपमा हो वह सागरोपम है दश कोटिकोटि पल्योपम का एक सागरोपम होता है। १० कोडाकोडी सागरोपम की एक उत्सर्पिणी और १० ही कोटाकोटी सागरोपम की एक अवसर्पिणी होती है अर्थात् चीस कोडाकोडी सागरोपम का एक काल चक्र होता है । सू० ३७॥ કાળને સાંવ્યાવહારિક કાળ-સંખ્યાતકાળ કહ્યો છે. તે સંખ્યાનકાળ દ્વારા પહેલી પૃથ્વીના નારકોના, ભવનપતિઓના, ચન્તરેના, ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં સુષમદષમાના પશ્ચિમ ભાગમાં વર્તમાન (વિદ્યમાન) મનુષ્ય અને તિર્ય. ચોના આયુનું પ્રમાણ માપી શકાય છે. વળી શીર્ષપ્રહેલિકા પછી પણ સંખ્યાતકાળ છે, પરંતુ તે અનતિશાયી ( અતિશયજ્ઞાન વિનાના) જીવના વ્યવહારના વિષયરૂપ હેતા નથી, એમ સમજીને જ તેને ઉપમા દ્વારા બતાવવામાં આવે છે. એ વાતને બતાવવાને માટે શીર્ષપ્રહેલિકાથી આગળના કાળને પલ્યોપમ આદિપે પ્રકટ કરવામાં આ વેલ છે. પલ્યની (મેટો ખાડે) સાથે જેની ઉપમા આપી શકાય છે તેવા કાળને પપમ કાળ કહે છે. તે પાપમરૂપ કાળ અસંખ્યાત કટિ કોટિ વર્ષ પ્રમાણવાળા હોય છે. જે કાળને સાગરની ઉપમા આપી શકાય છે, એવા કાળનું નામ સાગરોપમ કાળ છે. દશ કેટ કેટિ પાપમનો એકસાગરોપમ કાળ થાય છે. ૧૦ કોડા કેડીસાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે અને એટલા જ (૧૦) કેડાડી સાગરોપમની એક અવસર્પિણું થાય છે. સૂ. ૩૭. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy