________________
सुघा टीका स्था० २ उ०३ सू० २९ उत्पादोद्वर्तनाद्वैविध्यम्
३९५ " देवा नेरझ्या वि य, असंखवासाउया य तिरिमणुया । उत्तमपुरिसा य तहा, चरमसरीरा य निरुवकमा ॥ १ ॥ सेसा संसारत्था, भइया सोवकमा व इयरे वा।
सोवक्कम निरुवक्कम,-भेभो भणिो समासेण" ॥२॥ इति । छाया-देवा नैरयिका अपि च, असंख्यवर्घायुष्काश्च तिर्य मनुष्याः ।
उत्तमपुरुषाश्च तथा, चरमशरीराश्च निरुपक्रमाः ॥ १ ॥ शेषाः संसारस्थाः, भाज्याः सोपक्रमा वा इतरे या ।
सोपक्रमनिरुपक्रम,-भेदो भणितः समासेन ॥ २ ॥” इति २३ । अनुत्तम पुरुष और अचरम शरीरी थे सोपक्रम एवं निरुपक्रम दोनों प्रकार की आयुवाले होते हैं।
कहा भी है-" देवा नेरइया वि" इत्यादि। " सेसा संसारत्या" इत्यादि।
अधिकतर प्राणियों का विष, श्वासोच्छ्याप्त का अबरोध, हवाई जहाज से पतन, और राग आदि के निमित्त से अकाल में मरण देखकर यह प्रश्न होता है कि क्या अकालमरण होता है ? यदि अकाल मरण होता है ऐसा मान लिया जाय तो दूसरा यह भी प्रश्न होता है कि जितने भी संसारी जीव हैं उन सब का अकालमरण होता है या सब का न होकर कुछ का ही होता है ? इन्हीं दो प्रश्नों का उत्तर हमें यहां इस अभववायुष्क निरुपक्रमायुष्क की विचार धारा से प्राप्त होता है कर्म शास्त्र के अनुसार भुज्यमान आयु का उत्कर्षण नहीं हो सकता क्यों कि उत्कर्षण बन्धकाल में ही होता है उदाहरणार्थ-किसो શરીરી જે સંપર્કમ અને નિરુપકેમ, એ બન્ને પ્રકારના આયુવાળા હોય છે. ह्यु ५५ छ,-" देवा नेरइया वि" छत्याहि । “ सेसा संसारत्था " छत्याह
ઘણું જીનું વિષ, શ્વાસોચ્છવાસને અવરોધ, વિમાની અકસ્માત અને રોગ આદિ કારણેથી અકાળે મરણ થાય છે. આ અકાળ મરણ જોઈને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું અકાલ મરણ સંભવી શકે છે ખરું? જે અકાલ મરણ થવાની વાત સ્વીકારવામાં આવે, તે બીજે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું સમસ્ત સંસારી જીના અકાલ મરણ થાય છે, કે કઈ કઈ સંસારી જીવના અકાલ મરણ થાય છે ? આ બને પ્રશ્નોના ઉત્તર આપણને આ અભવવત્યંયુક અને નિરુપકમાયુષ્કની વિચારધારા માંથી મળી આવે છે. કમશાસ્ત્ર અનુસાર ભુજમાન આયુનું ઉત્કર્ષણ થઈ શકતું નથી, કારણ કે ઉત્કર્ષણ બન્ધકાળમાં જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧