SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ५०२ सूत्रकृताङ्गसूत्रे संसारस्वभावो मुनिः 'जळे' जले - जलमचुरे समुद्रे 'णावा व' नौरिव 'आहिए' आख्यातः कथितः भगवद्भिः यथा जले नौ र्न मज्जति, तत्कस्य हेतोः ? लघुत्वात्, मज्जनकारणीभूतविलक्षण भाराऽभावात् । एवमेव मुनिः यदा संसारमज्जककर्मरहितः, तदा संसारे विद्यमानोऽपि तदीयावळे परहितः सन् तदुपरिवरीवर्त्ति । एतेन किमिति दृष्टान्तेन स्पष्टयति- 'तीरसंपन्ना' तीरसंपन्ना-तीरं प्राप्ता 'नावा व ' नौरिव स ' सन्चदुक्खा' सर्वदुःखात् शारीरमानसात् 'तिउद्द' त्रुट्यति पृथग्भवति । यथा नौः सुनियमकाधिष्ठितानुकूलवातेरिता तीरं प्राप्य प्रतिकूलवातमकरादि जलजन्तुसमुद्भूतसकलदुःखात् दूरीभूय विश्राममाप्नोति तथा सर्वदुःखानामन्तकरो भवति, भावनायोगशुद्धात्मा जोवोऽपि जीनोक्तागमे निर्यामकाधिष्ठितः को त्याग देनेवाला मुनि 'भावनायोग शुद्धात्मा' कहा गया है। ऐसा मुनि समुद्र में नौका के समान है । जैसे लघु होने से अर्थात् डूबने के कारणभूत विलक्षण भार के अभाव से नौका जल में डूबती नहीं है, इसी प्रकार मुनि जब संसार में डुबाने वाले कर्मों से रहित होता है तब संसार में विद्यमान रहने पर भी उसके लेप से रहित होकर उसके ऊपर ही बना रहता है । इसका क्या फल होता है, सो दृष्टान्त द्वारा स्पष्ट करते हैं-किनारे पर पहुंची हुई नौका के समान वह मुनि समस्त दुःखों से पृथक् हो जाता है । उसे न शारीरिक दुःख रहता है, न कोई मानसिक दुःख । जैसे कुशल कर्णधार से युक्त और अनुकूल वायु से प्रेरित नौका तीर को प्राप्त होती है तथा प्रतिकूल वायु और मकर आदि जलचर जीवों द्वारा उत्पन्न होने वाले समस्त दुःखों મુનિ ‘ભાવના ચૈત્ર શુદ્ધાત્મા' કહેલ છે. એવા મુનિ સમુદ્રમાં વહાણુની જેમ છે. જેમ નાનું હાવાથી અર્થાત ડૂબવાના કારણુ રૂપ વિલક્ષણ ભારના અભાવથી વહાણુ પાણીમાં ખતુ' નથી એજ પ્રમાણે મુનિ જ્યારે સ'સારમાં ડૂબા હવા વાળા કમેાંથી રહિત હોય છે, ત્યારે સસારમાં રહેવા છતાં પણ તેના લેપથી રહિત થઈને તેના ઉપર જ બન્યા રહે છે. તેનું શુ ફળ થાય છે ? તે દૃષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે. કિનારે પહેોંચેલ વહાણની જેમ તે મુનિ સઘળા દુઃખથી છૂટી જાય છે. તેને શારીરિક--શરીર સંખ'ધી દુઃખ રહેતુ નથી. તેમ કોઈ પણ પ્રકારનુ` માનસિક દુઃખ રહેતુ નથી. જેમ કુશળ ચલાવનાર, વાયુ અને અનુકૂળ પવનથી પ્રેરાયેલ વહાણુ નિારે પહેાંચી જાય છે, અને પ્રતિકૂળ પવન તથા મકર વિગેરે જલચર જીવાથી ઉત્પન્ન થનારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy