SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४४३ स्वस्याऽभिलषितं मोक्षरूपमर्थ ज्ञात्वा हेयोपादेयं सम्यक् परिक्षाय आचार्यसमीपवासात् 'पडिमाण' प्रतिमानवान्-हेयोशदेयज्ञानवान 'होइ' भवति । तथा'विसारए य' विशारदश्व-स्वसिद्वान्तस्य यथावत् परिज्ञानात् श्रोतृणां यथावस्थितार्थ प्रतिपादकश्च भवति । 'आयाणमट्ठी' आदानार्थी तत्रादानं मोक्षः, आदानं सम्यग् ज्ञानादिकं वा तदेवार्थ:-प्रयोजनं विद्यते यस्य स आदानार्थी एतादृशो ज्ञानादिप्रयोजनवान् 'वोदाणमोणं' व्यवदानमानम् , तत्र व्यवदानं द्वादशविधं तपः मौनं सर्वचिरतिलक्षणः संयमा, एतारषौ तपासंयमौ 'उवेच्च' उपेत्यग्रहणसेवनया द्विविधया शिक्षया सर्वदा समन्वितः सर्वत्र प्रमादरहितः, प्रतिभासम्पन्नो विशारदश्च । 'सुद्धण' शुद्धेन उद्गमादिदोषरहितेन आहारेणाऽऽत्मानं यापयन् 'मोक्खं' मोक्षम्--अशेषकर्मक्षयरूपम् 'उवेई उपैति-माप्नोति । कारण. समवधानाच्च सद्य एव मोक्षमशेषकर्मक्षयरूप प्राप्नोतीति। गुरुकुले वासं कुर्वन् आचार्यमुखात् सवज्ञागमं सत्साधोरावरणादिकं श्रुत्वा जान कर, हेय और उपादेय को भली भांति समझ कर ज्ञानवान हो जाता है। वह अपने सिद्धान्त को यथावत् जान कर कुशल बन जाता है और श्रोताओं के समक्ष यथार्थ अर्थाका प्रतिपादक होता है । आदान अर्थात् मोक्ष या सम्यग्ज्ञानादिक अर्थ को जाननेवाला होता है। तप और संयम को ग्रहण और आसेवन रूप दोनों प्रकार की शिक्षा से प्राप्त करके सर्वत्र प्रमाद रहित, प्रतिमा सम्पन और विशारद होता है। उद्गमादि दोषों से रहित शुद्ध आहार से जीवन निर्वाह करता हुआ मोक्षको प्राप्त करता है। तात्पर्य यह है कि गुरुकुलवास करता हुआ साधु आचार्य के मुख से सर्वज्ञ प्रणीत आगम और सत् साधु के आचार आदि को श्रवण જાણીને તથા હેય અને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા ગ્ય અને ત્યાગ કરવા ગ્ય તત્વને સારી રીતે સમજીને જ્ઞાનવાન બની જાય છે. તે પિતાના સિદ્ધાંતને સારી રીતે યથાર્થ રૂપથી જાણુંને કુશળ બની જાય છે. અને શ્રોતાઓની સમક્ષ યથાર્થ અર્થોનું પ્રતિપાદન કરવાવાળા બને છે. આદાન અર્થાત મોક્ષ અથવા સમ્યકજ્ઞાનાદિને જાણવાવાળા થાય છે. તપ અને સંયમને ગ્રહણ અને આસેવન રૂપ બને પ્રકારની શિક્ષાથી પ્રાપ્ત કરીને સર્વત્ર પ્રસાદ રહિત. પ્રતિભા સંપન અને વિશારદ થાય છે. ઉદ્ગમ વિગેરે દેથી રહિત શુદ્ધ આહારથી જીવન નિર્વાહ કરતા થકે મોક્ષને પ્રાપ્ત કરે છે. કહવાને આશય એ છે કે-ગુરૂકુળમાં વાસ કરતા થકા સાધુ આચાર્યના મુખેથી સર્વજ્ઞ પ્રીત આગમ અને સત્ સાધુના આચાર વિગેરેને श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy