SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ३८२ सूत्रकृताङ्ग सूत्रे टीका - - ' धीरे' धीरः अक्षोभ्यः परिनिष्ठितबुद्धिः साधुः - उपदेशे प्रवृत्तः धर्मकथां श्रोतुः पुरुषस्याऽनुमानादिपमाणेन (कम्मं) कर्म कीदृशं तस्याऽनुष्ठानम् मतं वा तथा श्रोतुः 'छंद' छन्दम् कस्य मतस्याऽयमनुयायीत्याद्यभिप्रायम् 'विच' विवेचयेत् - सम्यग्जानीयाद, ज्ञात्वा च धर्मकथां कुर्यात् यथाऽनुष्ठितेन श्रोतुर्मनसि न भवेत् क्षोभः भवेच्च पदार्थावगमः, तथोपदेष्टव्यः, यथा श्रोतुः 'सो' सर्वः सर्वकारेण 'आयभाव' अनादिभवाभ्यस्तम् मिथ्यात्वादिकम् 'विणइज्ज' विनयेत्-विशेषतो निवारयेत् 'भयावहेर्हि' भयावहैः- भयोत्पादकैः 'रूवेर्हि' रूपैः - चक्षुरादिमनोहरैः रूपादिविषयैः 'लुप्पंति' लुध्यन्ते चास्त्रिधर्मात् गिरा देता है। इसलिए विद्वान् साधु देशकाल की स्थिति के अनुसार श्रोता का अभिप्राय जान कर त्रस स्थावर सभी प्राणियों का हितकारी उपदेश करे ॥२१॥ टीकार्थ - जिसकी बुद्धि परिपक्व है ऐसा साधु जब उपदेश देने में प्रवृत्त हो तो सुनने वाले पुरुष के विषय में अनुमान आदि के द्वारा यह जान ले कि यह क्या करता है, इसका मत क्या है ? यह किस मत का अनुयायी है ? इत्यादि बातों को सम्यक् प्रकार से समझ कर धर्मकथा करें। जिससे श्रोता के मन में क्षोभ न हो परन्तु उसको वस्तुतत्व का ज्ञान हो जाय ऐसा उपदेश करना चाहिए । ऐसे उपदेश के द्वारा ही श्रोता के अनादि भव में अभ्यस्त मिथ्यात्व आदि को हटाना चाहिए। यह समझना चाहिए कि नेत्रों को मनोहर प्रतीत ધથી નીચે પાડી દે છે. તેથી વિદ્યાત્ સાધુએ દેશકાળની પરિસ્થિતિ અનુસાર શ્રોતાઓના અભિપ્રાયને જાણીને ત્રસ અને સ્થાવર એવા બધાજ પ્રાયિને ઉતકારક ધમના ઉપદેશ કરે ॥૨૧॥ ટીકા--જેની બુદ્ધિ પરિપકવ છે, એવા સાધુ જ્યારે ઉપદેશ આપ વામાં પ્રવૃત્ત થાય તે સાંભળવાવાળા શ્રોતાઓના સબ'ધમાં અનુમાન વગેરે દ્વારા એ જાણી લેવું જોઇએ કેઆ શું કરે છે? આમના મત શુ છે ? આ કયા મતને અનુસરનારા છે ? વિગેરે બાબતેને સારી રીતે સમજીને ધમ કથા કરે, કે જેથી શ્રોતાએના મનમાં ક્ષેાલ ઉત્પન્ન ન થાય. પરંતુ તેઓને વસ્તુતત્વનું જ્ઞાન થાય. એવા ઉપદેશ કરવે જોઈ એ. એવા ઉપદેશ દ્વારાજ શ્રોતાના અનાદિ ભવાથી અભ્યસ્ત મિથ્યાત્વ વિગેરેને હટાવવા જોઇએ. એ સમજવું જોઇએ કે-આંખાને સુંદર જણાતા રૂપ, વિગેરે વિષયેાના કારણે જે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy