SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्य स्वरूपनिरूपणम् ३२९ (मायण) मायान्विताः (अतघायं) अनन्तघातम् अनेकवारं विनाशं संसारं वा ( संति) पुष्यन्ति - प्राप्स्यन्ति ||४|| टीका- 'जे यात्रि' ये चापि ये केचन परमार्थतः शास्त्ररहस्यं न जानन्ति किन्तु marvadisभमान पर्वतारूढाः सन्तः तेऽन्येन 'पुट्ठा' पृथः सन्तः 'भोः ! कस्ते गुरुः" इत्यादि परैः पृष्टाः 'पलिउ चयंतिं परिकुश्चयन्ति-वत्प्रति वचने कपटं कुर्वन्ति, यस्मादधीतवान् येन दीक्षितः, तस्यात्पश्रुतस्य सगुरोर्नामग्रहणे लज्जमानास्तस्य नाम न कथयन्ति, किन्तु - अन्यस्याऽधिकज्ञानिनः कस्यचिदाचार्यस्य नाम ग्रहणं कुर्वन्ति । आयाणम' आदानमर्थम् आदानं ज्ञानादिकं मोक्षो वा तमर्थम् 'वचयति' वञ्चयन्ति मोक्षवादात्मानं वचितं कुर्वन्ति, मोक्षाद् भ्रष्टा भवन्तीस्वर्थः एवं कुर्वन्दस्ते 'साहुमाणी' साधुमानिनः मात्मानं साधुं मन्यमानाः, वस्तुतः 'असाहुगो' अपाधनः सन्तः पापं कुर्वन्ति व्यवहरन्ति वाले वास्तव में असाधु ही हैं और अत्यन्त मायावी होने से अनन्त घात को या अनन्तवार संसार को प्राप्त करते हैं ॥४॥ टीकार्थ- जो वास्तव में शास्त्र के रहस्य को नहीं जानते किन्तु अज्ञान के बल से ही अभिमान के पर्वत पर आरूढ हैं, उनसे जब कोई पूछता है - आपका गुरु कौन है ? तो वे जिससे अध्ययन करते हैं या जिससे दीक्षित हुए हैं, उस अल्पज्ञानी अपने गुरु का नाम कहने में लज्जित होते हैं । अतएव उसका नाम न लेकर किसी अन्य अधिक ज्ञानवान् आचार्य का नाम लेते हैं। ऐसे लोग आदान से अर्थात् ज्ञानादिक से अथवा मोक्ष से, अपने को ही वंचित-भ्रष्ट करते हैं । वे अपने आपको साधु मानते हैं किन्तु वास्तव में असाधु होते हैं। पाप વાથી પેાતાને સાધુ માનવાવાળા વાસ્તવિક રીતે અસાધુ જ છે. અને અત્યંત માયાવી હાવાથી અનંતધાતને અથવા અન’તવાર સ`સારને પ્રાપ્ત કરે છે. જા C ટીકા--જે વાસ્તવિક રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા ન હોય પરંતુ અજ્ઞાનના ખળથી જ અભિમાનના પર્વત પર ચઢેલા છે, તેઓને જ્યારે કોઈ પૂછે છે કે-આપના ગુરૂ કાણુ છે ? તે તેઓ જેની પાંસે ભણુતા હાય અથવા જેનાથી દીક્ષા ગ્રહણ કરી ઢાય તે અલ્પ અભ્યાસવાળા પેાતાના ગુરૂનુ નામ કહેવામાં શરમાય છે, તેથી તેઓનું નામ ન લેતાં ખીજા કાઇ અધિક વિદ્વાન્ આચાર્ય' નામ લે છે, એવાએ આદાનથી અર્થાત્ જ્ઞાનાદિકથી અથવા મેથી વ`ચિત રહે છે. એટલે કે તેનાથી ભ્રષ્ટ થાય છે. તેએ પેાતે પત્તાને સાધુ માને છે; પરતુ વાસ્તવિક રીતે તેઓ અસાધુ હાય છે. પાપનુ સેવન श्री सूत्र तांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy