SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनो टीका प्र.श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १२७ रक्षणकर्ता (निस्संसयं भिक्खू समाहिपत्ते) निःसंशयं निश्चयेन भिक्षुरेवंभूतः साधुः मूलोत्तरगुणसमन्वितः समधि-भावसमाधि प्राप्तो भवतीति ॥१३॥ ___टीका-'इत्थीसु' देवमानुषतिर्यग्रूपासु त्रिविधासु स्त्रीषु 'मेहुणाओ' मैथुनम्-अब्रह्म तस्माद् मैथुनात् 'आरय' अरत:-न रतोऽरत:-निवृत्तः। तथा'परिग्गह' परिग्रहम्, परि-सर्वतो गृह्यते इति परिग्रहः-द्विपदादिसंग्रहःतम् 'अकुत्रमाणे' अकुर्वाणः 'उच्चावएसु' उच्चावचेसु-नानापकारकेषु 'विसएस' विषयेषु-शब्दादिलक्षणेषु, अथवा-उच्चा:-उत्कृष्टाः, अथवानीचाश्च ये विषयास्तेषु रागद्वेषरहितः। तथा-'ताई' त्रायी त्राता सर्वेषां जीवाना. मभयदाता-रक्षक इति यावत् । विशिष्टोपदेशदानद्वारा परेभ्योऽपि परेषा रक्षकः । निस्ससय' निःसशयम्-निश्चयेन परमार्थत एतादृशः 'भिक्खू भिक्षु मुनिः 'समाहिपत्ते' समाधिपाप्ता, एवंभूतो मूलोत्तरगुणसमन्वितो मुनि होता और जो स्वपर का त्राता (रक्षक) होता है, निस्सन्देह ऐसा भिक्षु समाधि प्राप्त करता है ॥१३॥ ___टीकार्थ-देव मनुष्य और तिर्यच संबंधी मैथुन से जो पूर्ण रूप से निवृत हो चुका है, जो द्विपद चतुष्पद आदि का परिग्रह नहीं करता, जो विविध प्रकार के उंच और नीच अर्थात् मनोज्ञ और अमनोज्ञ शब्द आदि इन्द्रिय विषयों में रागी देषी नहीं होता जो त्राता अर्थात् सब प्राणियों को अभयदाता होता है या विशिष्ट उपदेश देकर दूसरों से दूसरे जीवों की रक्षा करवाता है, निश्चय ही ऐसा भिक्षु समाधि નથી અને જેઓ સ્વ પરના ત્રાતા (રક્ષણ કરવાવાળા) હોય છે. એવા ભિક્ષુ કેજ નિઃશંક રીતે સમાધિને પ્રાપ્ત કરવાવાળા બને છે. ૧૩ ટીકાર્ય–દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મિથુનથી જે પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ચૂકેલ છે, જે દ્વિપદ કહેતા બે પગવાળા, ચતુષ્પદ કહેતાં ચાર પગવાળા, વિગેરેને પરિગ્રહ કરતા નથી. જે જુદા જુદા પ્રકારના ઉંચ અને નીચ અર્થાત્ મનોજ્ઞ અને અમનેઝ શબ્દ વિગેરે ઈન્દ્રિયના વિષયમાં રાગવાળા કે હૈષવાળા હોતા નથી જે ત્રાતા અર્થાત્ સઘળા પ્રાણિને અભય આપનારા હોય છે, અથવા વિશેષ પ્રકારનો ઉપદેશ આપીને બીજાઓ પાસે અન્ય જીવોની રક્ષા કરે છે, એ ભિક્ષુ નિયમથી સમાધિ પ્રાપ્ત કરે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-મૂળ અને ઉત્તર ગુણોથી સંપન્ન આવા મુનિ श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy