SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ६६१ 'रज्जई' रज्यते, वेरपरम्परया सम्बद्धयते । एकस्मिन् येन कृतं वै जन्मान्तरे तमपकरोति, ततः पुनरपि तेन सह वैरं करोति, इति वैरपरम्परा सर्वदेवाऽनुदिनं वर्द्धत एव । कथं वैरपरम्परायाः समुद्भव इत्यत आह-'पावोवगा' 'पापोपगाः, पापमुपसामीप्येन गच्छन्तीति पापोपगाः। के पापोपगा:-तत्राहआरम्माः, आरभ्यन्ते-संपाद्यन्ते इति आरम्भाः सावधकर्माऽनुष्ठानस्वरूपाः, एतादृशा आरम्भाः 'अंतसो' अन्तशः-स्वविपाकोदयसमये 'दुक्खफासा' दुखस्पर्शाः, दुःख स्पृशन्तीति-दुःखस्पर्शाः-दुःखजनका भवन्ति। जीवहिंसाकर्ताऽनेक जन्मनि तेन सह वैरं करोति । इदानीं य एनं मारयति स जन्मान्तरे तं हिनस्ति, है और फिर वैर की परम्परा से सम्बद्ध होता है-नया नया चैर बाँधता जाता है । जिसके साथ वैर बाँधा है, वह एक जन्म में उसका बदला लेता है। उस समय फिर नवीन वैर बँध जाता है । इस प्रकार वैर का प्रवाह जन्म जन्मान्तर तक चलता ही रहता है और बढ़ता ही जाता है। इस वैर परम्परा के उद्भव का कारण दिखलाते हुए सूत्रकार करते हैं-पापों को उत्पन्न करने वाले आरंभ अपने विपाकोदय के समय दुःख के जनक होते हैं। अभिप्राय यह है कि जीवों की हिंसा करने वाला उन जीवों के साथ वैर बांधता है। इस समय जो जिस जीव को मारता है, वह जन्मान्तर में मारने वाले को मारता है। आज का बध्य कल बधक बन जाता है और बधक यध्य बन जाता है । अर्थात् मारने वाला जिस जीव को मारता है दूसरे जन्म में वह જન્મ સુધી ચાલુ રહેનારો વિરોધવેર ભાવ બાંધે છે, અને પછી તે વેરની પરં. પરાથી બંધાયેલું રહે છે, અને નવું નવું વેર બાંધતા જાય છે. જેની સાથે વેર બાંધ્યું છે, તે એક જન્મમાં તેને બદલે લેય છે, ત્યારે પાછું નવું વેર બંધાય છે, આ રીતે વેરનો પ્રવાહ (વેણ) જન્મ જન્માક્તર સુધી ચાલતે જ રહે છે. અને વધતી જ રહે છે. આ વેરની પરંપરા ઉત્પન્ન થવાનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે-પાપને ઉત્પન્ન કરવાવાળે આરંભ પિતાના વિપાકના ઉદય વખતે દુઃખ કારક હોય છે. કહેવાનો અભિપ્રાય એ છે કે-જીવોની હિંસા કરવાવાળાએ તે જીવોની સાથે વેર બાંધે છે. આ જન્મમાં જે જેને મારે છે, તે જન્માન્તરમાં અર્થાત બીજા જન્મમાં મારવા વાળાને મારે છે. આ જ વધ્ય (મરનાર) કાલે વધક (મારવાવાળો) બની જાય છે. અર્થાત્ મારવાવાળા જે જીવને મારે છે, બીજા શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy