SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ५८६ सूत्रकृताङ्गसूत्रे संपज्जननं लवणं, लवणेन हि भोजनस्य रसपुष्टिः, संपाद्यते । तस्य लवणस्य वर्जन त्यागः तेन-आहारसंपज्जनवर्जनेन केवललवणपरित्यगेनैव, मोक्खं' मोक्षम् 'पश्यति' प्रवदन्ति, मोक्षमाप्ति वणवर्जनेन हि भवति । तदुक्तं 'लवणविहूणा य रसा, चवखूविहीणा य इंदियग्गामा । धम्मो दयाइ रहिओ सोयख संतोसरहियं नो ॥ छाया-लवणविहीनाश्च रसाः चक्षुविहीनाश्चेन्द्रियग्रामाः! धर्मी दयया रहितः सौख्यं संतोष रहितं नो ॥ तथा 'एगे य' एके च 'सीओदगसेवणेगं' शीतोदकसेवनेन मोक्ष प्रवदन्ति, शीतजलसेवनेन सचित्तापूकायपरिभोगेन । तत्र एवं वदन्ति-यथा जलं बाबमलं शारीरादपनयति, तथा-आन्तरमलमप्ययनयति । दृश्यते हि भूरजसाऽऽच्छन्नवस्त्रस्य मलापनयनं जलेन भवति । तथाऽन्तराशुद्धिरप्युदकादेव सम्पाद्यते इति । तथाभाहार की रसपुष्टि करता है, उसके विना बहुमूल्य आहार भी नीरस ही रहता है । कहा है-लवणविहूणा य रसा इत्यादि । ____ 'लवण रहित रस, नेत्र रहित इन्द्रियां, दया से रहित धर्म और सन्तोष रहित सुख तुच्छ हैं। तथा कोई कोई शीतल (सचित्त) जल के सेवन से मोक्ष कहते हैं। उनका कथन है-जैसे जल शरीर के बाहय मल को दूर करता हैं, उसी प्रकार आन्तरिक मल को भी निवारण करता है। रेत या धूल से गदले वस्त्र का मैल जल से धुलजाता है, यह प्रत्यक्ष देखा जाता है, उसी प्रकार आन्तरिक शुद्धि भी जल से ही होती है। જનન” અથવા “આહાર સંપ” કહે છે. મીઠું આહારમાં રસપુષ્ટિ કરે છે. મીઠા વિના બહુમૂલ્ય આહાર પણ નીરસ (સ્વાદ વિનાને-ફીકે) લાગે છે. so छ -'लवणविहूणा य रसा' इत्याहि લવણ રહિત રસ, નેત્ર રહિત ઈન્દ્રિયે, દયારહિત ધર્મ અને સંતોષ રહિત સુખ તુચ્છ છે.” તથા કઈ કઈ માણસે એવું કહે છે કે શીત (સચિત) જળના સેવનથી મોક્ષ મળે છે. તેઓ એવી દલીલ કરે છે કે-જેમ જળ શરીરના બાહ્ય મળનું નિવારણ કરે છે, એ જ પ્રમાણે આન્તરિક મળનું પણ નિવારણ કરે છે, રજ, ધૂળ આદિ વડે ગંદાં થયેલાં કપડાંને મેલ જેમ પાણી વડે ઘવાઈ જાય છે, એ વાત તે પ્રત્યક્ષ દેખી શકાય છે, એ જ પ્રમાણે પાણી વડે આતરિક શુદ્ધિ પણ થઈ શકે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy