SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ D सूत्रकृताङ्गसूत्रे ____टोका-'जाईपहं' जातिपथम् , जातीनामे केन्द्रियादिजीवानां पन्थाः मार्गः इति जातिपथः तम् 'अणुपरिवट्टमाणे' अनुपरिवर्तमानः, एकेन्द्रियादिषु पर्यटन परिभ्रमन् जन्ममरणजरादिकानि या अनुभवन् 'तसथायरेहि' सस्थायरेषु वसेषु -तेजोयायुद्वीन्द्रियादिषु, स्थायरेषु-पृथिव्यपूवनस्पतिषु समुत्पत्यनन्तरम् जीयघातादिक्रूरकर्मजनितकटुकविपाकेन बहुशः 'पिणिधायमेति' विनिघातमेति-खगा. दिना पिनाशं प्राप्नोति । 'से' समाप्तदण्डो जीयः । 'जाइजाई' जातिजातिम्= एकेन्द्रियादिषु उत्पत्ति प्राप्य, 'बहुकूरकम्मे बहुक्रूरकर्मा-बहूनि नानाविधानि कराणि प्राणातिपातादीनि घोरकर्माणि अनुष्ठानानि यस्य स बहुक्रूरकर्मा भवति । जन्म ग्रहण करके अत्यन्त क्रूरकर्मा वह अज्ञानी अपने ही पापों के कारण मारा जाता है-जन्म मरण करता है ॥३॥ टीकार्थ--एकेन्द्रिय आदि जीवों के समूह को जाति कहते हैं, उसका पथ जातिपथ कहलाता है । तात्पर्य यह है कि हिंसाकारी जीय एकेन्द्रिय जाति आदि में पर्यटन करता हुआ कभी तेज, वायु तथा द्वीन्द्रिय आदि त्रसों में और कभी पृथ्वीकाय, अप्काय और वनस्पतिकाय रूप स्थायरों में उत्पन्न होता है । यहाँ उत्पन्न होकर जीवहिंसा आदि कर कर्मों के कटुक (कड़वे) विपाक (फल) का उदय होने पर अमेको चार खड्ग आदि के द्वारा घात को प्राप्त होता है । वह जातिजाति में (एकेन्द्रियादिक अनेक जातियों में) भटकता रहता है। अतिજન્મ લઈને, તે અત્યન્ત ક્રરકર્મા અજ્ઞાની જીવ પિતાનાં જ પાપને કારણે હણાયા કરે છે. આ રીતે જન્મમરણના ફેરા કર્યા જ કરે છે. આવા ટીકાર્થ_એકેન્દ્રિય આદિ છોના સમૂહને જાતિ કહે છે, અને તેના પથને જાતિપથ કહે છે. તાત્પર્ય એ છે કે હિ સાકારી જીવ એકેન્દ્રિય જાતિ આદિમાં પર્યટન કરતા રહે છે. આ પ્રમાણે ભવભ્રમણ કરતે તે જીવ કયારેક તેજસ્કાયિકમાં, કયારેક વાયુકાયિકમાં અને ક્યારેક દ્વીન્દ્રિયાદિકોમાં ઉત્પન્ન થાય છે. (તેજસ્કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિને ત્રસ જીવે કહે છે) અને કયારેક તે જીવ પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય રૂપ સ્થાવરોમાં ઉત્પન થાય છે. ત્યાં ઉત્પન્ન થઈને, જીવહિંસા આદિ કર કમેને કડવો વિપાક જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે તેઓને તલવાર આદિ શસ્ત્રો દ્વારા (પૂર્વ ભવના તેમના શત્રુઓ દ્વારા) ઘાત કરવામાં આવે છે, અને તે જાતિજાતિમાં એક જાતિમાંથી બીજીમાં (એકેન્દ્રિય આદિ અનેક જાતિઓમાં ભટ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy