SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ शव समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५४७ सामीप्येन शुद्ध-निर्दोषम् , तदेवंभूतम् , 'धम्म' धर्मम् दुर्गतिधारणाद् धर्म-श्रुत्तचरित्राख्यम् 'सोचा' श्रुत्वा, तथा 'तं' तम्-तादृशं धर्मम् 'सदहाणा' श्रधानाः तत्र श्रद्धामाधायाऽनुतिष्ठन्ता, 'जगा' जनाः-पुरुषाः 'अणाऊ' अनायुषः-अरगतायुःकर्माण श्चेतदा सिद्धा भवन्ति, सायुषश्वे तदा 'इंदाव' इन्द्रा इव 'देवा हिय' देवाधिपाः 'आगमिस्संति' आगमिष्यन्ति, इन्द्रा इव देवाधिपतित्वमश्नुवते - सर्वज्ञतीर्थकरोदितधर्मान् श्रुत्वा श्रद्वया च तदाराधनं कुर्याणा लोकाः आयुःकमणोऽपगमे मुक्ता भवन्ति, अथवा-सामिलाषाश्वेत्तदा इन्द्रा इय देवानामधिपतयो भवन्तीति भावः ॥२९॥ इत्यहं कथयामि सर्वज्ञभाषितं धर्म भवद्भयः, इत्येवं सुधर्मस्वामी विज्ञापयति शिष्येभ्य इति इति श्री-विश्वविख्यातजगद्वल्लभादिपदभूषितबालब्रह्मचारि - 'जैनाचार्य' पूज्यश्री-घाप्तीलालबतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थबोधिन्या. ख्याया" व्याख्यायां वीरस्तवाख्यं षष्ठमध्ययनं समाप्तम् ॥६-१॥ कर उस पर श्रद्धा करने वाले भव्य पुरुष आयुकर्म से रहित हो जाते हैं तो सिद्धि प्राप्त करलेते हैं। यदि आयुकर्म विद्यमान हो अर्थात कर्म शेष रहगए हों लो इन्द्र के समान देवाधिपति होते हैं। ____ आशय यह है कि तीर्थकर प्ररूपित धर्म को श्रमण करके उस पर श्रद्धा करने वाले तथा उसकी आराधना करने वाले जन आयु तथा कमों से रहित होकर मुक्त हो जाते हैं। कदाचित् वे साभिलाष होकर्मक्षय न कर पाये हों तो देवेन्द्र की पदवी प्राप्त करते हैं ॥२९॥ इस प्रकार में सर्वज्ञोक्त धर्म कथन करता हूँ। छठा अध्ययन समाप्त શબ્દ અને દષ્ટિએ સર્વથા નિર્દોષ થતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને, તેના ઉપર દઢ શ્રદ્ધા રાખનાર ભવ્યપુરુષ જે આયુકર્મથી રહિત થઈ જાય, તે સિદ્ધિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. પરંતુ જો તેના આયુકમને સર્વથા ક્ષય ન થઈ જાય એટલે કે કમ બાકી રહી જાય તે ઈન્દ્રના સમાન દેવાધિપતિ તે અવશ્ય થાય છે. તાત્પર્ય એ છે કે તીર્થંકર પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને તેના પર શ્રદ્ધા રાખનાર તથા તેની આરાધના કરનાર પુરુષ આયુ તથા કર્મોથી રહિત થઈને મુક્ત થઈ જાય છે. કદાચ તેઓ સાભિખાષ હાય-કમને પૂરે પૂરે ક્ષય ન કરી શક્યા હોય, તે દેવેન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. ૨૯ “मा प्रसार ई. सज्ञात धमनु ४५न छु," मे सुधर्मा. સ્વામી જંબુસ્વામી આદિ શિષ્યને કહે છે. ॥ ७९ अध्ययन समास ॥ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy