SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ सूत्रकृताङ्गसूत्र ___टीका-रहकारो' रथकारः रथं करोति इति रथकारो वर्धकिः । 'आणुपु. व्चीए' आनुपूा-अनुक्रमशः इति यावत् । 'णेमि व' नेमिमिव 'णमयंति' नमयन्ति यथा रथकारो नेमि क्रमशः स्वेच्छया नमयति 'अह' अथ, तथा स्ववशकरणानन्तरम् 'तत्थ' तत्र स्वेष्टवस्तुनि यतिं नमयन्ति स्त्रियः । 'मिए व मृग इव 'पासेणं' पाशेन 'बद्धे' बद्धः 'फंदते वि' स्पन्दमानोऽपि मोक्तुमिच्छया प्रयत्न कुर्वाणोऽपि 'ताहे' तस्मात् पाशवन्धनात् 'ण मुच्चए' न मुच्यते । यथा रथकारो नेमि स्वेच्छया नमयति, तथा स्वशं यतिमपि ललना स्वेच्छया नमयति, यथा यथाऽभिलपति, तथा तथा तं कारयति । करोति 'च साधुः यथा वा मृगो वधिकेन पाशद्वारा बद्धो मोक्षेच्छया प्रयतमानोऽपि बन्धनान्न ___टोकार्थ-जैसे बढई (सुथार) अनुक्रम से नेमि को अपनी इच्छा के अनुसार नमा लेता है, उसी प्रकार अपने वशीभूत करने के पश्चात् स्त्रियां साधुको अपने इष्ट प्रयोजन की पूर्ति के लिए झुका लेती हैं। फिर जैसे बन्धन में बद्ध मृग छूटने के लिए प्रयत्न करने पर भी छुटकारा नहीं पाता, उसी प्रकार साधु भी उस बन्धन से नहीं छुट पाता। ___ आशय यह है कि जैसे रथकार (बढई) नेमि को इच्छानुसार नमाता है, उसी प्रकार अपने अधीन हुए मुनि को स्त्री नमाती है, अर्थात् वह जो जो चाहती है वही वही उससे करवाती है । और साधु को वह सब करना पड़ता है । जैसे शिकारी के द्वारा पाशबद्ध किया हुआ मृग छुटकारा पाने की इच्छा से फड़फड़ाता है, फिर भी छुटकारा ટીકા–જેવી રીતે સુથાર નેમિને (પડાની વાટને) પિતાની ઈચ્છાનુસાર ક્રમશઃ નમાવીને પિડા પર ચડાવી દે છે, એજ પ્રમાણે “સ્ત્રિઓ પણ ધીરે ધીરે સાધુને પિતાને અધીન કરી લઈને પિતાના ઈષ્ટ પ્રયજનની સિદ્ધિ માટે તેમને પ્રવૃત્ત કરે છે. જેવી રીતે શિકારીની જાળમાં બંધાયેલું મૃગ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ મનમાંથી મુક્ત થઈ શકતું નથી, એજ પ્રમાણે સાધુ પડ્યું તે બધુનમાંથી છૂટી શકતું નથી. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે સુથાર રથની નેમિને (ઔડાની) વાટને ક્રમશઃ ઈચ્છાનુસાર નમાવે છે, એ જ પ્રમાણે પિતાને અધીન થયેલા સાધુને કામિની પણ પોતાની ઈચ્છાનુસાર નમાવે છે, એટલે કે તે તેમની પાસે પિતાની ઈચ્છાનુસાર કાર્ય કરાવે છે, અને સાધુને તે સઘળું કાર્ય ઇરછાય કે ન હોય, તે પણ કરવું પડે છે. જેવી રીતે શિકારી વડે જાળમાં બંધાયેલ મૃગ મુક્ત થવાને માટે ગમે તેટલા ધમપછાડા કરે, તે પણ તેમાંથી મુકત શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy