________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ.३ वादिशास्त्राथे समभावोपदेशः १३३ 'अण्णे' अन्यः 'गो विरुज्झेज्जा' नो विरुद्धयेत स्वविरोधी न भवेत् । 'तं तं समायरे' तत्तत्समाचरेत् तादृशं तादृशं पराविरोधारणेन तत्तदविरुद्धमनुष्ठानमविरुद्धवचनं वा समाचरेत् , कुर्या दिति । परतीथिकैः सह विवादं कुर्वन समाहितान्तः करणः साधुर्यन स्वपक्षसिद्धिः परपक्षनिराकरणं भवेत् ताहमतिज्ञा हेतु दृष्टान्तोपनयनिगमनानि प्रतिपादयेत् । तथा याशकार्यकरणेनाऽन्यो विरोधी न भवेत् , अपि तु स्वपक्षाश्रितो भवेत् , तादृशाऽनुष्ठानं वचनं प्रतिपादयेदिति भावः ॥१९॥
तदित्यं परमतं व्युदस्योपसंहारे स्वमतं व्यवस्थापयितुं सूत्रकारः आह । 'इमं धम्ममादाय' इत्यादि। मूलम्-इमं च धर्मममादाय कासवेण पवेइयं ।
कुजा भिक्खं गिलाणस्त अगिलाए समाहिए ॥२०॥ छाया--इमं च धर्ममादाय काश्यपेन प्रवेदितम् ।
कुर्याद भिक्षुः ग्लानस्य आलान श्च समाहितः ।।२०।। हो और अन्य लोग अपने विरोधी न बन जाएँ। ऐसा ही व्यवहार करना चाहिए।
आशय यह है कि परतीर्थिकों के साथ विवाद करते समय समाधियुक्त चित्तवाला साधु ऐसे प्रतिज्ञा, हेतु, उदाहरण, उपनय और निगमन का प्रयोग करे जिससे अपने पक्ष की स्थापना हो और विरोधी पक्ष का निराकरण हो । साथ ही उस साधु को ऐसा व्यवहार और वचनप्रयोग करना चाहिए जिससे प्रतिपक्षी विरोधी न बने किन्तु अपने पक्ष को स्वीकार कर ले ॥१९॥ જાય અને પરમતવાદીઓને પણ તેમના મતમાં રહેલી ભૂલનું ભાન થઈ જાય, તેણે એવાં વચનેને પ્રગટ કરે જઈએ કે જેથી અન્ય મતવાદીઓ તેના વિરોધી બનાવાને બદલે તત્વને સમજવાને પ્રવૃત્ત બને.
આ કથનને ભાવાર્થ એ છે કે પરતીથિકોની સાથે વિવાદ કરતી વખતે સમાધિયુંક્ત ચિત્તવાળા સાધુએ એવાં તક, હેતુ, ઉદાહરણ આદિને પ્રયોગ કરવો જોઈએ કે જેથી પિતાના પક્ષનું સમર્થન થાય અને વિરોધીએના પક્ષનું નિરાકરણ થઈ જાય. વળી સાધુનું વર્તન એવું હોવું જોઈએ કે જેથી પ્રતિપક્ષી વિરોધી ન બની જાય પણ પિતાના (સાધુના) પક્ષને स्वी॥२ रीसे. ॥१८॥
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨