SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे स च सर्वज्ञः, सर्वदोषविनिर्मुक्तस्य तादृशस्य तस्य नमस्कार्यो नास्ति कश्चिदपरः पुरुषो, यं नमस्कृत्य नमस्कारादि रूपं मंगलं संपादयेत् तथा मंगलस्य प्रयोजनं विघ्नविनाशः न च तस्मिन् घातिकर्मचतुष्टयरहिते विघ्नस्य संभावना यदुद्देशेन प्रकृतशास्त्रप्रणेता सर्वज्ञस्तीर्थकरो मंगलमाचरेत् अतोऽस्मिन् शास्त्रे मंगलाभावेऽपि नास्ति न्यूनतारूपो दोषः। अयमाशयः -यः कश्चित् पदार्थः स्थितिमान् भवेत् तस्यैव विनाशः कारणसाध्यो भवति न तु असतो विनाशो जायते तत्र वस्तुन एवाभावात्, नानुत्पन्नघटस्य वन्ध्यापुत्रस्य वा केनापि कारणेन विनाशो दृश्यते । स्वयं तीर्थकर भगवान् हैं। वे सर्वज्ञ होते हैं। समस्त दोषों से सर्वथा मुक्त तीर्थकर भगवान के लिए अन्य कोई नमस्कार रूप मंगल किया जाय । इसके अतिरिक्त मंगल का प्रयोजन है विघ्नों का विनाश होना किन्तु चार घातिक कर्मोंसे रहित तीर्थकर भगवान्को विघ्न होने की कोई संभावना ही नहीं है, जिनका निवारण करने के लिये सर्वज्ञ तीर्थकर भगवान् मंगलाचरण करें। इस प्रकार इस शास्त्र में मंगल न होने परभी न्यूनता दोष नहीं है। तात्पर्य यह है कि प्रतियोगिता सम्बन्ध से नाश के प्रति तादात्म्य सम्बन्ध होने के कारण प्रतियोगी कारण होता है। अर्थात्-जिसका अभाव होता है वह प्रतियोगी कहलाता है जैसे जहां घट का अभाव है वहां घट प्रतियोगी है। प्रतियोगिता घटाभावीय अघट में है। अतएव प्रतियोगिता सम्बन्ध से घट आदि का नाश घट में रहता है और उसी घट में तादात्म्य सम्बन्ध से घट भी रहता है તેઓ સર્વજ્ઞ છે. સમસ્ત દેથી સર્વથા મુકત એવાં તીર્થકર ભગવાનને માટે અન્ય કેઈ નમસ્કાર કરવા યોગ્ય ઈષ્ટદેવ જ નથી કે જેમને નમસ્કાર કરીને નમસ્કાર રૂપ મંગળ કરવામાં આવે. વિદનેને નાશ થાય એવું જ મંગલનું જે પ્રયોજન હોય, તે ચાર ઘાતિયા કર્મોનો ક્ષય કરી નાખનાર તીર્થકર ભગવાનને એવું કંઈ પણ વિદન નડવાની શક્યતા જ હોતી નથી કે જેના નિવારણ માટે સર્વજ્ઞ, તીર્થકર ભગવાને મંગલાચરણ કરવું પડે! આ પ્રકારે આ શાસ્ત્રમાં મંગલ (મંગલાચરણ) ન હોવા છતાં પણ ન્યૂનતા દેષને પ્રસંગ પ્રાપ્ત થતો નથી. ઉપર્યુક્ત કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે– પ્રતિગિતા સંબંધની અપેક્ષાએ નાશ સાથે તાદામ્ય સંબંધ હોવાને કારણે પ્રતિયેગી કારણ હોય છે. એટલે કે જેને અભાવ હોય છે, તેને પ્રતિયેગી કહે છે. જેમ કે.. જ્યાં ઘટ (ઘડા) ને અભાવ હોય છે ત્યાં ઘટ પ્રતિયોગી છે. ઘટાભાવીય (ઘટના અભાવવાળા) અઘટમાં પ્રતિયોગિતા છે. તેથી પ્રતિયોગિતા સંબંધની અપેક્ષાએ ઘટ આદિને નાશ ઘટમાં રહે છે-ઘટમાં જ સંભવી શકે છે, અને એજ ઘટમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy