SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ सू० १ अ. १३ परक्रियानिषेधः निस्सारयेद्, विशोधयेद वा तर्हि 'नो तं सायए नो तं नियमे' नो तम्-शोणितादिकं निस्तारयन्तं गृहस्थं नियम येत्-कायेन वचसा वा अनुमोदयेत्, मनसा वचसा वपुषा वा तदनुमोदनं न कुर्यादित्यर्थः ‘से सिया परो कार्य आमज्जिज्ज वा पमजिज वा' तस्य-भावश्रावक 'नीहरिज वा विसोहिज्ज वा' निकाले या विशोधन (साफ सुथडा) करे तो साधु उस का 'नो तं सायए' मन से नहीं आस्वादन करे अर्थात पादों से पूय मवाज शोणितादि को निकालते हुए या विशोधित करते हुए उस गृहस्थ श्रावक को मन से अभिलाषा नहीं करनी चाहिये और पूय शोणितादि को पाद से निकालने या विशोधन करने के लिये 'नो तं नियमे' काय वचन से भी प्रेरणा नहीं करनी चाहिये, एतावता मनवचन और तन से भी उस का समर्थन या अनुमोदन नहीं करना चाहिये क्योंकि इस प्रकार के गृहस्थ द्वारा पादादि से पूय शोणितादि का निस्सारण या विशोधन कराना परक्रिया कहीं जाती है और इस प्रकार की परक्रिया से भी जैन मुनि महात्माओं को कर्मबन्ध होगा इसलिये संसार के कर्मबन्धनों से छुटकारा पाने के लिये दीक्षा और प्रव्रज्या को स्वीकार करनेवाले जैन साधु को संयम पालनार्थ इस का भी समर्थन अनुमोदन नहीं करना चाहिये क्यों कि इस प्रकार के गृहस्थ श्रावक द्वारा पादादि से पूय शोणितादि को निकलवाने से या निकलवाने के लिये प्रेरणा करने से संयम की चिराधना भी और कर्मबन्ध भी होगा इसलिये ऐसा नहीं करें। अब गृहस्थ के द्वारा जैन साधु के शरीर का प्रमार्जन रूप परक्रिया विशेष से पशमाथी ५३ , माउस का शुभामाथी 'सोणियं वा' सोही ५२ मेट श्रा१४ 'नीहरिज्ज वा' ४६3 अथवा 'विसोहिज्ज वा' विशोधित मर्थात् सासु 3रे तो साधुये 'नो तं सायए नो तं नियमे' भनथी तेनु समर्थन ४२ नडी अर्थात् પગમાંથી પરું કે બગડેલ લેહ વિગેરેને કાઢવા અને સાફ સુફ કરવા ગૃહસ્થ શ્રાવકની મનથી અભિલાષા કરવી નહીં. અને પરૂં કે લેહી વિગેરેને પગમાંથી કહાડવા કે વિશેધન કરવા કાર્યો અને વચનથી પણ પ્રેરણા કરવી નહીં. એટલે કે મન વચન અને કાયથી પણ તેનું સમર્થન કે અનુમોદન કરવું નહીં કમકે-આવા પ્રકારથી ગૃહસ્થદ્વારા પગ વિગેરેમાંથી પરું કે લેહી કઢાવવું કે સાફ સુફ કરાવવું એ પરક્રિયા કહેવાય છે. તેથી આવા પ્રકારની પરક્રિયાથી પણ સાધુને કર્મ બંધ થાય છે તેથી સંસારના કર્મબંધથી મુક્તિ મેળવવા દીક્ષાને સ્વીકાર કરવાવાળા સાધુએ સંયમના પાલન માટે આ પ્રકારની પરક્રિયાનું સમર્થન કે અનુમોદન કરવું નહીં. કેમ કે-આ પ્રકારના ગૃહસ્થ શ્રાવકદ્વારા શરીરમાંથી પરૂ કે લેહીને કઢાવવાથી કે કઢાવવા માટે પ્રેરણું કરવાથી સંયમની વિરાધના થાય છે. અને કર્મબંધ પણ થાય છે તેથી આ પ્રમાણે કરવું કરાવવું નહીં. वारा साधुना शरीरना अमान३५ ठियान निषेध ४२ छ.-'से सिया ज० ११९ श्री आया। सूत्र : ४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy