SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ७६२ आचारांगसूत्रे निर्घोषं श्रुत्वा निशम्य स साधुः पूर्वमेव आलोचयेत्-आयुष्मति ! भगिनि ! मा एतस्मिन् पात्रे कन्दानि वा मूलानि वा बीजानि वा यावद् हरितानि वा विशोधय, अभिकाङ्क्षसि मे एतत पात्रं दातुं तर्हि एवमेव देहि इत्येवं वदते साधवे यदि परो गृहस्थः तत्पात्रे कन्दानि यावद हरितानि विशोध्य तत्पात्रं दद्यात् तर्हि तत्पात्रम् अप्रासुकम् अनेषणीयम् मन्यमानो नो प्रतिगृह्णीया दित्यर्थः ‘से णं परो नेता वइज्जा' तं खलु साधु परो नेता-गृहस्थप्रमुखः वदेत्चाले तृण घास वगैरह को विशोधन कर अर्थात् इस पात्र में यदि कन्द (कांदा प्याज) मूल (मूला शकरकंद गाजर वगैरह) और बीज (अंकुर का उत्पादक बीहन बीआ) तथा हरित (हरे भरे तृण घात वगैरह) रक्खे होंगे तो उन सभी कांदा वगैरह को उस पात्र से हटा कर अलग कर साफ सुथरा कर साधु को यह पात्र देना चाहते हैं-इस प्रकार के निर्घोष-अर्थात् उस गृहस्थ श्रावक के शब्द को सुन कर और हृदय में अवधारण- निश्चय कर वह साधु उस पात्र को लेने से पहले ही विचार कर कहे कि-हे आयुष्मति ! भगिनि ! बहन ! तुम इस पात्र में कन्दों को या मूलों को या बीजों को तथा हरितों को मत विशोधित करो अर्थात् कन्दादि को साफ सुथरा कर यह पात्र मुझको मत दो, यदि यह पात्र तुम देना चाहती हो तो ऐसे हो अर्थात् कन्दादि का विशोधन किये बिना ही दे दो इम तरह बोलते हुए उस साधु को यदि पर-गृहस्थ श्रावक उस पात्र में कन्दादि का विशोधन करके ही यदि वह पात्र साधु को देवे तो उस पात्र को अप्रासुक-सचित्त और अनेषणीय-आधाकर्मादि दोषों से युक्त समझते हुए माधु उस पात्र को नहीं ग्रहण करे क्यों कि इस प्रकार उक्तरीति से कन्दमूलादि से विशोधित पात्र को लेने से संयम की विराधना होने की संभावना रहती है इसलिये संयम पालनार्थ इस तरह के पात्र को नहीं लेवे, ‘से णं परो नेता वइज्जा હરિત (લીલેરી તૃણ ઘાસ વિગેરે) રાખ્યા હશે તેથી કાંદા વિગેરેને એ પાત્રમાંથી દૂર કરીને સાફસુફ કરીને સાધુને આ પાત્ર આપવું છે. આ રીતના તે ગૃહસ્થ શ્રાવકના શબ્દને સાંભળીને અને હૃદયમાં નિશ્ચય કરીને એ સાધુએ એ પાત્ર લેતા પહેલાં જ વિચાર કરીને કહેવું કે- આયુષ્મતિ ! બહેન ! તમે આ પાત્રમાંથી કંદને અથવા મળે અથવા બીજને કે હરિતને વિશેધિત ન કરે અર્થાત મંદાદિને સાફસુફ કરીને આ પાત્ર મને ન આપો જે આ પાત્ર તમે મને આપવા ઈચ્છતા હો તે એમને એમ જ અથવા કંદાદિને સાફસુફ કર્યા વિના જ આપી દે. આ પ્રમાણે બોલતા એ સાધુને જે ગૃહસ્થ શ્રાવક એ પાત્રમાના કંદાદિને સાફસુફ કરીને જે તે પાત્ર સાધુને આપે છે. એ પાત્રને અપ્રાસુક-સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુએ એ પાત્ર ગ્રહણ કરવા નહીં કેમ કે-એ રીતે કંદાદિ સાફસુફ કરીને આપેલ પાત્ર લેવાથી સંયમની વિરાધના થવાની સંભાવના રહે છે. તેથી સંયમના પાલન માટે આ પ્રકારના श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy