SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ - ६७४ आचारांगसूत्रे प्रतिगृह्णीयु एवम् ‘एगं साहम्मिणि' एकाम् साधर्मिकी साध्वीम् समुद्दिश्य कश्चित् श्रावको यदि प्राणान् भूतानि जीवान् सचान समारभ्य समुद्दिश्य क्रीतम् वस्त्रम् आहृत्य ददाति तर्हि तथाप्रकारं वस्त्रं यावत् अप्रासुकम् अनेषणीयं मत्वा साध्वी न प्रतिगृह्णीयात, एवम् 'बहवे वस्त्रां को लाकर साधुओं को देवे तो उस वस्त्रको नहीं लेना चाहिये, एवं वह वस्त्र यदि अभ्याहृत हो-कहीं से अपहरण कर लाया गया हो और लाकर वह श्रावक यदि साधुओं को दे तो इस प्रकार खरीदे गये या उधार पैसा के रूप में लाये गये एवं ऊपर वर्णित उक्त प्रकार के वस्त्र को पुरुषान्तर स्वीकृत होने पर या पुरुषान्तर स्वीकृत नहीं होने पर या बाहर व्यवहार में लाये जाने पर या नहीं लाये जाने पर या आत्मार्थिक होने पर अथवा आत्मार्थिक नहीं होने पर एवं परिमुक्त होने पर या नहीं होने पर एवं आसेवित होने पर या आसेवित नहीं होने पर भी उस वस्त्र को अप्रासुक सचित्त समझ कर तथा अनेषणीय अधाकर्मादि दोषों से युक्त मानते हुए साधुओं को नहीं लेना चाहिये, अन्यथा इस तरह के उपर्युक्त वस्त्र को लेने से संयम की विराधना होगी, इसी तरह 'एगं साहम्मिणि' एक साधर्मिकी-जैन साध्वी को उद्देशकर यदि कोई श्रावक अनेक प्राणी को तथा भूतों को एवं जीवों को एवं अनेक सत्वों का समारम्भादि करके सताकर उक्त प्रकार के वस्त्र को खरीद कर या उक्तरीति से लाकर दे तो उस प्रकारके वस्त्र को यावत्-उक्तरीति से अप्रासुकसचित्त तथा अनेषणीय आधाकर्मादि दोषों से युक्त समझ कर साध्वी को नहीं लेना चाहिये इस प्रकार यदि 'बहवे साहम्मिणीओ' बहुतां जैन साध्वियों को लक्ष्यकर यदि कोई જ વિચારથી કઈ શ્રાવક ઉક્ત પ્રકારના અનિસુષ્ટ અર્થાત વગર વેંચાયેલ વસ્ત્રોને લાવીને સાધુ કે સાવીને આપે તે એવા વસ્ત્ર લેવા નહીં. અને તે વસ્ત્ર જે કયાંકથી ચેરીથી લાવેલ હોય અને તે લાવીને શ્રાવક જે સાધુઓને આપે તે આવા પ્રકારથી ખરીદાયેલ કે ઉધાર રાખીને ખરીદેલ કે ઉછીના લઈને ખરીદેલ તથા ઉપરોક્ત કથનાનુસારના વસ્ત્રોને પુરૂષાન્તર સ્વીકૃત હેય અગર પુરૂષાન્તર સ્વીકૃત ન હોય અથવા બહાર વ્યવહારમાં લાવેલ હોય અગર ન લાવેલ હોય અથવા આત્માર્થિક હોય કે આત્માર્થિક ન હોય તથા પરિભક્ત હોય કે પરિભક્ત ન હોય તે પણ એ વસ્ત્રને અપ્રાસુક સચિત્ત સમજીને તથા અનેકણીય-આધાકર્માદિ દેથી યુક્ત માનીને સાધુઓએ કે સાધ્વીઓએ લેવા નહીં કારણ કે આવા પ્રકારના ઉપરોક્ત વને લેવાથી સંયમની વિરાધના થાય છે. એજ प्रमाणे 'एगं साहम्मिणिं' मे सायमिन सी उद्देशाने श्राप अने। પ્રાપ્તિને તથાભૂતને અને જેને અને અનેક સને સમારંભાદિ કરીને અર્થાત સતાવીને ઉક્ત પ્રકારના વસ્ત્રને ખરીદીને અગર પૂર્વોક્ત પ્રકારે લઈને સાવીને આપે તે એવા પ્રકારના વસ્ત્રોને યાવત્ ઉક્ત રીતે અપ્રાસુક-સચિત્ત તથા અષણીય-આધાકર્માદિ દેથી યુક્ત श्री मायारागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy