________________
आचारागसूत्रे ___ यदि वा लब्धचारित्रोऽपि सः नैव अन्तः कर्मणः संसारस्य वा मध्ये न वर्तते द्वादशकषायदूरवर्तित्वात् , नैव च दूरे, उत्कर्षतो मोक्षगमनस्य सप्ताष्टभवग्रहणानतिक्रमणात् ।
यद्वा-य इमां द्वादशाङ्गीमर्थरूपेण यदा प्ररूपितवान् स किं तदा संसारस्यान्तर्वहिर्वाऽऽसीदितिजम्बूस्वामिप्रश्नयुत्तरयति- ' नैवे । —त्यादि । स तदा नैव अन्तः संसारमध्ये वर्तते स्म, तदानीं क्षीणघातिकर्मचतुष्टयत्वात् , नापि दूरे-तदानीमपि अघातिकर्मणां चरमसमयापेक्षितत्वात् ॥ सू० १॥ ___ अथवा-लब्धचारित्र भी वह सम्यग्दृष्टि जीव कर्म और संसार के मध्यवर्ती नहीं है, क्योंकि उसके अनंतानुबंधी आदि बारह प्रकारकी कषायों का अभाव हो चुका है । मोक्षसे दूरवर्ती इसलिये नहीं है कि वह उत्कृष्ट से सात आठ भवमें मुक्ति की प्राप्ति कर लेगा। ____ अथवा-जिन्होंने इस द्वादशांगरूप आगमकी अर्थरूपसे प्ररूपणा की है वे उस समय संसार के अन्तर्वर्ती थे या बहिर्वर्ती ? इस प्रकार के श्री जम्बूस्वामीके प्रश्नका उत्तर श्रीसुधास्वामी देते हुए कहते हैंइस द्वादशांगरूप आगमकी अर्थरूपसे प्ररूपणा करनेवाले तीर्थङ्करादि परमात्मा न तो संसारके मध्यवर्ती थे और न संसार से दूर ही थे, क्यों कि उनके उस समय चार घातिया कों का अभाव हो चुका था, इस लिये वे संसारके अन्तर्वर्ती नहीं थे, और बाकीके चार अघातिया कर्मों का सद्भाव था इसलिये उस समय वे संसार से बहिर्वर्ती भी नहीं थे ॥सू०१॥
અથવા–લબ્ધચારિત્ર પણ તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મ તેમજ સંસારનો મધ્યવર્તી નથી, કેમકે તેને અનંતાનુબંધી આદિ બાર પ્રકારના કષાનો અભાવ થઈ ચુકેલ છે. મેક્ષથી દૂરવર્તી એ માટે નથી કે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવમાં મુક્તિની પ્રાપ્તિ મેળવી લેશે.
અથવા–જેઓએ આ દ્વાદશાંગરૂપ આગમની અર્થરૂપથી પ્રરૂપણા કરેલ છે તેઓ તે સમયે સંસારને અન્તર્વત હતા કે બહિર્વતી? આ પ્રકારના શ્રી જમ્મુસ્વામીજીના પ્રશ્નનો ઉત્તર શ્રી સુધર્માસ્વામી આપતાં કહે છે કે-આ દ્વાદશાંગરૂપ આગમની અર્થરૂપથી પ્રરૂપણ કરવાવાળા તીર્થકરાદિ પરમાત્મા ન તો સંસારના મધ્યવતી હતા તેમ સંસારથી દૂર પણ ન હતા. કેમ કે તેમને તે વખતે ચાર ઘાતી કર્મોનો અભાવ થઈ ચુકેલ હતો તેથી તેઓ સંસારના અન્તર્વત ન હતા. અને બાકીના ચાર અઘાતીયા કર્મોનો સદૂભાવ હતો, આ કારણે તે સમયે તેઓ સંસારથી બહિર્વતી પણ ન હતા. (સૂ) ૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩