________________
श्रुतस्कन्ध. १ उपधान. अ. ९. उ.४
किञ्च-'विरए' इत्यादि। मूलम्-विरए य गामधम्महिं, यिइ माहणे अबहुवाई।
सिसिमि एगया भगवं, छायाए झाइ आसीय ॥३॥ छाया--विरतश्च ग्रामधर्मेभ्यो, रीयते माहनः अबहुवादी ।
शिशिरे एकदा भगवान् , छायायां ध्यायति आसित्वा ॥३॥ उसी प्रकार इस दम-क्रियासे इन्द्रिय आदिकी निरर्गल प्रवृत्तिसे उत्पन्न हुई शारीरिक और आत्मिक अपवित्रता भी जो एक मैल जैसी मानी गई है नष्ट हो जाती है। दमस्नानके विना इस अन्तर्गत चित्तकी दृष्टता चाहे हजारों भी तीर्थों में स्नान क्यों न कर लिया जाय कभी नष्ट नहीं हो सकती है। जिस प्रकार मदिराके रखनेका वर्तन अनेक बार धोने पर भी शुचि-पवित्र नहीं होता है, उसी प्रकार सैकडों बाहिरी उपायसे धोया गया यह शरीर भी कभी पवित्र नहीं हो सकता है। इसलिये जो दमस्नान करने में रत साधु हैं वे इस मद और दर्पकारी तथा कामके प्रधान कारणभूत इस जलस्नानसे दूर रहते हैं । इसी लिये प्रभु इन सब बातोंसे परे रहे और आत्मिक शुचिताकी वृद्धिकी ओर अग्रेसर हुए। भगवानने इसी प्रकार 'शरीरको सुख मिले' इस भावनासे दूसरोंको पेरित कर कभी भी किसीसे अपना शरीर नहीं दबवाया और न अपने दांतोंका प्रक्षालन-दन्तधावन ही किया, क्यों कि ये सब बाते जैनदीक्षामें हेय-त्याज्य-मानी जाती हैं ।।२।। ઈન્દ્રિય વગેરેની નિરર્મળ પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ શારીરિક અને આત્મિક અપવિત્રતા પણ જેને મેલ જેવી માની લેવાયેલ છે તે નાશ પામે છે. દમસ્નાન વિના અન્તર્ગત ચિત્તની દુષ્ટતા હજારો તીર્થોમાં સ્નાન કરવાથી પણ નાશ પામતી નથી. જે રીતે દારૂ રાખવાનું કામ અનેક વખત સાફ કરવા છતાં પણ તે તેની વાસથી મુકત થઈ પવિત્ર બનતું નથી, તેવી રીતે બહારના સેંકડો ઉપાયોથી દેવામાં આવેલ આ શરીર પણ કદી પવિત્ર થતું નથી, માટે જે સાધુ દમસ્નાન કરવામાં મસ્ત છે તેવા સાધુ આવા મદ અને દર્પકારી તથા કામના પ્રધાન કારણભૂત આ જળસ્નાનથી દુર રહે છે. આથી જ પ્રભુ આવી રીતથી દુર રહ્યા અને આત્મિક શુદ્ધિની વૃદ્ધિને માટે અગ્રેસર રહ્યા. ભગવાને આવી રીતે “શરીરને સુખ મળે આ ભાવનાથી બીજાઓને પ્રેરિત કરી કદી પણ કોઈથી પિતાનું શરીર દબાવરાવ્યું નહિ, અને પિતાના દાંતનું દેવું એટલે દાતણ કરવું વગેરે પણ કરેલ નહીં, કારણ કે આ બધી વાતે જૈનદીક્ષામાં હેય-ત્યાજ્ય-માનેલ છે. (૨)
श्री. मायाग सूत्र : 3