________________
श्रुतस्कन्ध, १ उपधान० अ, ९. उ. ३
५९१
एव अप्रतिज्ञ :- दुःखप्रतीकारप्रतिज्ञारहितः, अत एव दुःखसहः = परीषहोपसर्गजन्य दुःखसहिष्णुः सन् प्रणतः = प्र-प्रकर्षेण नतः = धर्मध्यानलीन आसीत् ॥ १२ ॥ भगवतः परुषपरीषहसहनं सदृष्टान्तमाह-' सूरो ' इत्यादि । मूलम् - सूरो संगामसी से वा, संबुडे तस्थ से महावीरे । पडि सेवमाणे फरुसाई; अचलं भगवं रीइत्था ॥ १३ ॥ छाया - - सूरः संग्रामशीर्षे इव, संवृतस्तत्र स महावीरः ।
प्रतिसेवमानः परुषान्, अचलो भगवान् अरीयत ॥ १३ ॥
टीका -- सङ्ग्रामशीर्षे रणभूमौ संवृतः = कवचाच्छादितकायः सूर इव - अप्रतिहतपराक्रमी योद्धेव स महावीरः संवृतः = धैर्यादिगुणाच्छादितमनोवाक्काययोगः वह और उपसर्ग भगवानने धर्मध्यानमें लीन होनेसे जीते। धर्मध्यानमें लीनता होने पर ही कायसे ममत्वका अभाव होता है, जहां धर्मध्यान का सद्भाव होता है वहां दुःखादिकोंके होने पर भी आत्मा उनसे विचलित नहीं होती, वे प्रभु अप्रतिज्ञ उन प्रहारादि परीषहोंके प्रतीकार करनेकी भावना से रहित थे ॥ १२ ॥
भगवानने इन परुष - कठोरवचनादिजन्य परीषहोंको कैसे सहन किया ? इस विषयका खुलाशा सूत्रकार दृष्टान्त से करते हैं-- ' सूरो ' इत्यादि ।
जिस प्रकार कवच धारण किये हुए कोई एक सबल योधा युद्धमें शत्रुओंके द्वारा अनेक रीतिसे किये गये भाले आदि शस्त्रों के आघातों से बालर बच निकलता है और विजयश्री की प्राप्तिसे सुशोभित होता
આ બધા ત્રાસ અને દુ:ખો ભગવાન ધર્મ ધ્યાનમાં લીન હેાવાથી જીતેલા. ધર્મ ધ્યાનમાં લીનતા હૈાવાથી જ કાયાના મમત્વના અભાવ થાય છે જ્યાં ધર્મધ્યાનના સદ્ભાવ હોય છે ત્યાં ગમે તેવાં દુઃખા આવી પડે તે પણ આત્મા વિચલિત થતા નથી. તે પ્રભુ અપ્રતિજ્ઞ-ગમે તેવા આક્રમણ થયા છતાં તેની સામે બચાવ કરવાની કે સામના કરવાની ભાવનાથી રહિત હતા. (૧૨)
ભગવાને એ અનાર્માંનાં કઢાર વચનાથી તથા મારથી ઉત્પન્ન થયેલ પરીષહોને કઈ રીતે સહન કર્યો' ? આ વિષયના ખુલાસા સૂત્રકાર દૃષ્ટાંતથી કરે છે— सूरो ' त्याहि.
"
જે પ્રકારે કવચ ધારણ કરેલ કોઈ એક સબળ સૈનિક યુદ્ધમાં શત્રુઓ તરફથી ભાલાં, તરવાર વગેરે શસ્ત્રોથી થતા પ્રહારોની તેમ જ તેના શરીરના માંસના લેાચા બહાર નીકળી જતાં તેની પણ દરકાર ન કરતાં વિજય મેળવ
શ્રી આચારાંગ સૂત્ર : ૩