________________
श्रुतस्कन्ध. १ उपधान0 अ. ९. उ. ३
टीका-तत्र लाढदेशेषु एवमपि यष्टयादिग्रहणेनापि विहरन्तः श्रमणाः अन्ये शाक्यादयः, शुनकैः कुकुरैः स्पृष्टपूर्वाः दष्टपूर्या आसन्। तथा शुनकैः संलुच्यमानाः इतश्चेतश्च गात्रे भक्ष्यमाणाः आसन्। दण्डैार्यमाणा अपि तत्रत्याः श्वानः प्रतिनिवृत्ता न भवन्तीति भावः, अत एव तत्र-तेषु लाढेषु दुश्चराणि-सतां दुर्गमानि ग्रामादीनि सन्तीत्यर्थः ॥ ६॥ _ 'अन्ये श्रमणा यष्ट्यादिकं गृहीत्वा विजयुः' इत्युक्तम् , भगवान् कथं नत्र लाढेषु विहारमकरोदिति दर्शयितुमाह-'निहाय दंडं ' इत्यादि।
मूलम्-निहाय दंडं पाणेहिं तं कायं वोसिरिज्ज मणगारे। ____अह गामकंटए भगवंते, अहिआसए अभिसमिच्चा ॥७॥ छाया--निहाय दण्डं प्राणिषु तं कायं व्युत्सृज्यानगारः।
__अथ ग्रामकण्टकान् भगवानध्यास्ते अभिसमेत्य ।। ७॥ ___ उस लाढदेशमें इतने बलिष्ठ कुत्ते हैं कि दंडा हाथमें लेकर भी विचरण करनेवाले अन्य शाक्यादिक श्रमण उनको भगाते तो भी वे लपककर झूम जाते और काट खाते हैं, पहिले भी इनको उन्होंने कईवार काट खाया है। वहांके ग्राम इन कुत्तीसे ही दुर्गम बने हुए हैं। अतः अपरिचित कोई भी व्यक्ति वहां नहीं जा सकता॥६॥
जब अन्य साधुजन दण्डादिसे सज्ज होकर वहां विचरण करते हैं तब भगवान् वीर प्रभुने कैसे वहां विहार किया ? इस विषयको सूत्रकार स्पष्ट करते हैं-'निहाय दंडं ' इत्यादि ।
भगवानने उस लाढदेशमें विहार करते समय अनेक प्रकारके परी. षह और उपसर्गोको कर्मो की निजराका कारण मान बडे ही धैर्य और
લાઢ દેશમાં એવા બળવાન કુતરા હોય છે કે હાથમાં દંડ લઈને યિચરણ કરવાવાળા શાક્યાદિક શ્રમણ એને ભગાડે છતાં તે સામે કુદીને કરડે છે. અગાઉ પણ ઘણું શાયાદિક શ્રમણોને એ કુતરાઓએ કરડી ખાધા છે. ત્યાંના ગામડાં આ કુતરાઓથી દુર્ગમ રહે છે એટલે અપરિચિત કઈ પણ વ્યક્તિ ત્યાં १४ शती नथी. (६)
જ્યારે અન્ય સાધુજન દંડ વગેરેથી સજજ થઈ ત્યાં વિચરણ કરે છે ત્યારે ભગવાન વીર પ્રભુએ ત્યાં વિહાર કઈ રીતે કર્યો? આ વિષયને સૂત્રકાર સ્પષ્ટ ४२ छ'निहाय दंड ' छत्यादि.
એ લાઢ દેશમાં વિહાર કરતી વખતે ભગવાને અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગોને કર્મોની નિજાનું કારણ માની ખુબ જ ધૈર્ય અને સમભાવ સાથે ७४
શ્રી આચારાંગ સૂત્ર : ૩