________________
श्रुतस्कन्छ. १ विमोक्ष० अ. ८. उ. ८.
किं चान्यदध्याह - 'सास ए हि' इत्यादि । मूलम् - सास एहिं निमंतिज्जा, दिव्वमायं न सदहे ॥
तं पडिबुज्झ माहणे, सव्वं नूमं विहूणिया ॥२४॥ छाया - शाश्वतैर्निमन्त्रयेद् दिव्यमायां न श्रद्दधीत ॥
५२९
"
तत्प्रतिबुद्धयस्व माहनः, सर्व नूमं विधूय ॥ २४ ॥
टीका- 'शाश्वतै' - रित्यादि, यदि राजादिस्तं भिक्षं शाश्वतैः यावज्जीवनयात्रायापनयोग्यैः, बहुदानादिनाऽप्यपरिहीयमाणैरर्थे निमन्त्रयेत् एवं देवादिस्तपः खण्डयितुं कौतूहलादिना, विरोधेच्छया दिव्यर्द्धिप्रलोभनेन वा निमन्त्रयेत्तदा तां दिव्यमायां देवादिविहितप्रपञ्चरूपां सन श्रद्दधीत न तत्र श्रद्धां कुर्यात्, तत्र गृद्धो भूत्वा न तपः खण्डयेदित्यभिप्रायः । 'यदर्थे धनादिकमन्विष्यते तत् शरीरमेवाऽशाश्वतम्' इति
और भी सूत्रकार प्रकट करते हैं-' सासएहिं ' इत्यादि ।
यदि राजा आदि उस भिक्षुके लिये उसके जीवनपर्यन्त, कि जिससे उसकी जीवनयात्राका निर्वाह अच्छी तरहसे हो सके, तथा जो दान करने पर भी कभी कम न हो सके इतने द्रव्य देनेका प्रलोभन दे कर उसे आमंत्रित करे, अथवा कोई देव आदि उसके तपको खंडित करने के लिये कौतूहल से, विरोध की इच्छासे, अथवा दिव्य ऋद्धिके प्रलोभन से उसे आमंत्रित करे तो वह मुनि उस राजप्रदत्त प्रलोभनको एवं देवादिकृत प्रपंचरूप उस दिव्य चमत्कारको श्रद्धाकी दृष्टिसे न देखे । उसमें लुब्ध बन कर वह अपने तपको खण्डित न करे । इस प्रकार विचार कर हे माहन ! हे भ्रमण ! तुम समस्त अष्ट कर्मों के दूर करने में, उस शाश्वत - यावज्जीव टिकनेवाले अर्थको एवं दिव्य मायाको
वधुमां सा सूत्रभर प्रगट ४रे छे– 'सासएहिं ' छत्याहि.
કાઈ રાજા વગેરે એ ભિક્ષુ માટે એના જીવનપર્યંતની જેનાથી એની જીવન યાત્રાના નિર્વાહ સારી રીતે થઈ શકે, તથા દાન કરવા છતાં પણ જે કદી ઓછું ન થઈ શકે એટલુ દ્રવ્ય દેવાનું પ્રલેાભન દઇ એને આમ ંત્રિત કરે, અથવા કાઈ દેવ વગેરે એના તપને ખંડિત કરવા માટે કુતુહલથી, વિરેધની ઈચ્છાથી અથવા દિવ્ય રિદ્ધિના પ્રલેાલનથી એને આમત્રણ આપે ત્યારે એ મુનિ આવા રાજ તરફના પ્રલેાભનને, તથા દેવ આદિના પ્રપંચરૂપ એવા દિવ્ય ચમત્કારને શ્રદ્ધાની દ્રષ્ટીથી ન જુએ, એમાં લેાલુપ બની તે પાતાના તપને ખંડિત ન કરે. આ પ્રકારના વિચાર કરી હે માહન ! —ડે શ્રમણ ! તમે સમસ્ત આઠ કર્મને દૂર કરવામાં તે શાશ્વત જાવજીવ ટકનાર અને અને દિવ્યમાયાને અન કારક સમજો.
६७
શ્રી આચારાંગ સૂત્ર : ૩