________________
३९८
वाग्विषयस्य गुप्तिः- भाषासमितिर्विधेयेत्येतदपि प्रवेदितम् ।
यद्वा- 'अस्ति लोको नास्ति लोक' इत्यादिवादाय समुत्थितानां पाषण्डिकानां स्वाभिमत हेतुदृष्टान्तस्थापनेन तदुक्तदूषणगणनिरसनेन च जयात् स्वमतस्थापनं और दृष्टान्त आदिके सद्भावमें सर्वज्ञप्रतिपादित धर्म ही स्वाख्यात है ।
आचाराङ्गसूत्रे
एकान्तस्थापक न कोई हेतु है और न कोई दृष्टान्त ही मिलता है कि जिसके बल पर एकान्त धर्मकी प्ररूपणा वास्तविक सिद्ध हो सके । हां - अनेक धर्मात्मक ही वस्तु है । इसकी प्ररूपणाके ख्यापक हेतु और दृष्टान्तादि उपलब्ध होते हैं ।
भगवान्ने वचन बोलनेवाले साधुके लिये भाषासमिति पालने का भी आदेश दिया है । " अस्ति लोकः नास्ति लोकः " इत्यादि वादके लिये तैयार हुए वादियों के अभिमत तस्वका जो उन्होंने अपने इच्छानुसार हेतु दृष्टान्तकी स्थापनासे स्थापन किया है, और प्रतिवादी जैनसंमत तवकी निराकृतिनिमित्त दूषणों का प्रदर्शन किया है, सो उनके प्रदर्शित हेतु और दृष्टान्तोंका निराकरण एवं प्रदत्त दूषणोंका परिहार करते समय प्रतिवादी मुनिके लिये भाषासमितिका पालन करना चाहिये । परपक्षका निराकरण करते या तद्विषयक उत्तर देने समय कभी २ जोश સર્વજ્ઞપ્રતિપાદિત ધર્મ જ સ્વાખ્યાત છે.
એકાન્તસ્થાપક ન કોઇ હેતુ છે અને ન કેાઈ દૃષ્ટાંત પણ મળે છે, જેના બળ ઉપર એકાન્ત ધર્મની પ્રરૂપણા વાસ્તવિક સિદ્ધ થઈ શકે. હાં–અનેક ધર્માત્મક જ વસ્તુ છે. એની પ્રરૂપણાના ખ્યાપક હેતુ અને દૃષ્ટાન્તાદિ ઉપલબ્ધ થાય છે.
ભગવાને વચન ખોલવાવાળા સાધુ માટે ભાષાસમિતિ પાળવાના પણ આદેશ माया छे. " अस्ति लोकः नास्ति लोकः " इत्यादि वाहने भाटे तैयार थयेला वाहि ચેએ પોતાના અભિમત-તત્ત્વનું પેાતાની ઈચ્છાનુસાર હેતુ દૃષ્ટાંતની સ્થાપનાથી સ્થાપન કરેલ છે અને પ્રતિવાદી જૈનસંમત તત્ત્વની નિરાકૃતિ નિમિત્ત દૂષણોનુ પ્રદર્શન કરેલ છે, એવા એમના પ્રદર્શિત હેતુ અને દૃષ્ટાંતાનું નિરાકરણ અને પ્રદત્ત ( આપેલ ) દૂષણાના પરિહાર કરતી વખતે પ્રતિવાદી મુનિને માટે ભાષાસમિતિનુ પાલન જરૂરી છે. પરપક્ષનુ નિરાકરણ કરતાં અથવા કોઈ પ્રશ્નના ઉત્તર દેવાને સમયે કયારેક જોશ આવી જવાથી વચનનો સંયમ રહેતા નથી, તા પણ વિદ્વાન્
શ્રી આચારાંગ સૂત્ર : ૩