________________
३९६
___ आचाराङ्गसूत्रे इति सुदृढमनेकान्तवादसाम्राज्यम् ।
एवमुक्तमकारेण तेषां विरुद्धमपलपतां परतैर्थिकाणां धर्मों न स्वाख्यातःम्न शोभनो व्याख्यातः, एकान्तवादगर्भितत्वात् , नैव च तेषां धर्मः सुप्रज्ञप्तः सुपरूपितो भवति असर्वज्ञप्रणीतत्वात् । अतः स्याद्वादसाम्राज्यबहिर्भूतत्वात्तेषां परवादिनां धर्मः सर्वथा हेय एवेति भावः ॥ मू० ३ ॥ स्वबुद्धिपरिकल्पितत्वनिरासायाऽऽह-' से जहेयं' इत्यादि
मूलम्-से जहेयं भगवया पवेइयं आसुपन्नेण जाणया पासया, अदुवा गुत्ती वओगोयरस्स तिबेमि, सव्वस्थ संमयं पावं तमेव उवाइकम्म एस महं विवेगे वियाहिए, गामे वा अदुवा रणे नेव गामे नेव रणे, धम्ममायाणह पवेइयं माहणण मइमया,
वस्तु स्वद्रव्यादिक की ही अपेक्षासे सत्त्वात्मक और परद्रव्यादिक की अपेक्षासे ही असत्त्वात्मक मानी गई है । इस प्रकारकी मान्यता न माननेसे किसी भी वस्तुकी स्वतन्त्र सत्ता सिद्ध नहीं हो सकती है! यही सुदृढ़ अनेकान्तवादका साम्राज्य है।
इस प्रकार उक्तरूपसे एकान्तरूपमें गर्भित होनेके कारण परस्परमें विरुद्धार्थकी प्ररूपणा करनेवाले अन्य तीथिकोंका मत निर्दोष रूपसे कथित नहीं है, और इसीलिये वह असर्वज्ञ प्रणीत होनेसे अच्छी तरहसे प्ररूपित भी नहीं है । इसलिये स्यावाद साम्राज्यके बहिर्भूत होनेसे उन परवादियोंका धर्म सर्वथा हेय ही है ॥ सू०३॥
अनेकान्ततत्त्व में सूत्रकार स्वबुद्धिसे परिकल्पितपनेका निषेध करने के लिये “से जहेयं" इत्यादि सूत्र कहते हैं।।
વસ્તુ સ્વદ્રવ્યાદિકની અપેક્ષાથી સત્પાત્મક અને પરદ્રવ્યાદિકની અપેક્ષાથી અસત્તાત્મક માનવામાં આવેલ છે. આ પ્રકારની માન્યતા ન માનવાથી કોઈપણ વસ્તુની સ્વતંત્ર સત્તા સિદ્ધ થઈ શકતી નથી. આ સુદઢ અનેકાન્તવાદનું સામ્રાજ્ય છે.
આ રીતે એ રૂપથી એકાન્તર્યમાં ગર્ભિત થવાના કારણે, પરસ્પરમાં વિરૂ દ્વાર્થની પ્રરૂપણ કરવાવાળા અન્ય તીર્થિઓના મત નિર્દોષરૂપથી કહેવાયેલ નથી અને એ કારણે અસર્વજ્ઞ પ્રણીત હોવાથી સારી રીતે પ્રરૂપિત પણ નથી. આ કારણે સ્યાદ્વાદસામ્રાજ્યના બહિર્ભત હોવાથી પરવાદીઓને ધર્મ સર્વથા હેય છે. (સૂ૦૩)
અનેકાન્ત તત્ત્વમાં સૂત્રકાર સ્વબુદ્ધિથી પરિકલ્પિતપણાને નિષેધ કરવા भाट “से जहेयं " त्या सूत्र ४ छ
श्री. साया
सूत्र : 3