________________
३४२
आचाराङ्गसूत्रे
मित्यर्थः, विरतिम्-विरमणं मृषावादादिविरमणं मूलगुणमित्यर्थः, उपशमं क्रोधोपशमं क्षमाम्, उपलक्षणत्वात्सर्वमुत्तरगुणमित्यर्थः, निर्वाणं मूलगुणोत्तरगुणफलभूतं मोक्षम्, शौचं=मनःशुद्धिम्, आर्जविकम् = आर्जवं मायाशल्यराहित्यं, मार्दविकं मार्दवं मानराहित्यं, लाघविकम् = कर्मभारापनयनादात्मनो लाघवम्। एतत्सर्वम् अनतिपत्य= यथावस्थितमर्थमनतिक्रम्य-आगमानुसारेणेत्यर्थः, प्रवेदयेत् = उपदिशेत् ॥ स्रु०३ ॥
किच--' सव्वेसि' इत्यादि ।
मूलम् - सव्वेसिं पाणाणं, सव्वसिं भूयाणं, सव्वेसिं जीवाणं, सव्वेसिं सत्ताणं अणुवीइ भिक्खू धम्ममाइक्खेज्जा ॥ सू०४ ॥ छाया - सर्वेषां प्राणानां सर्वेषां भूतानां सर्वेषां जीवानां सर्वेषां सच्चानाम्, अतुविचिन्त्य भिक्षुर्धर्ममाचक्षीत ॥ सु०४ ॥
विरमण होने रूप विरति-मूलगुण, क्रोधका उपशमरूप क्षमा, उपलक्षणसे समस्त उत्तरगुण, निर्वाण- मूलगुण और उत्तरगुणोंके फलभूत मोक्ष, मानसिक शुद्धि, मायाशल्यका अभावरूप आर्जव (सरलता), मानका अभावरूप मार्दव (नम्रता ), और कर्मभारके नाश हो जाने से उद्भूत आत्माके लाघवगुणका यथार्थ स्वरूपसे - आगम के अनुरूप उपदेश करें ।
आगमज्ञाता मुनिको अपने उपदेशमें प्रधानतया किन २ विषयोंका वर्णन करना चाहिये सूत्रकारने वे सब विषय उपर्युक्त रीति से प्रकट किये हैं । अतः विद्वान् उपदेशक मुनि, धार्मिक उपदेश सुननेवालोंके समक्ष उन विषयोंपर अवश्य २ अपने उपदेशमें प्रकाश डालें ||| सू०३ ॥
तथा - " सव्वेसिं " इत्यादि ।
તે આગમજ્ઞાતા મુનિ, અહિંસાના મૃષાવાદ આદિથી વિરમણુ હાવારૂપ વિરતિમૂળગુણના, નિર્વાણુ–ક્રોધના ઉપશમરૂપ ક્ષમાનો, ઉપલક્ષણથી સમસ્ત ઉત્તરગુણુ, મૂળગુણ અને ઉત્તરગુણાના ફળભૂત મોક્ષના, માનસિક શુદ્ધિ, માયાશલ્યના અભાવરૂપ સરળતા, માનના અભાવરૂપ નમ્રતા અને કમ`ભારનો નાશ થઇ જવાથી ઉદ્ભૂત આત્માના લાઘવગુણનો યથાર્થ સ્વરૂપથી આગમને અનુરૂપ ઉપદેશ કરે.
આગમજ્ઞાતા મુનિએ પાન્નાના ઉપદેશમાં મુખ્ય તથા કેવા કેવા વિષ ચાનુ વર્ણન કરવું જોઈએ. સૂત્રકારે એ બધા વિષય ઉપર્યુંકત (ઉપર કહેલ ) રીતિથી પ્રગટ કરેલ છે. માટે વિદ્વાન્ ઉપદેશક મુદ્રિ ધાર્મિક ઉપદેશ સાંભળવા વાળા સમક્ષ એ વિષયા ઉપર અવશ્ય અવશ્ય પેાતાના ઉપદેશનો પ્રકાશ ફે' કે, तथा - " सव्वेसि " छत्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૩