________________
३०२
आचारागसूत्रे
एतच्च न मया स्वबुद्धया परिकल्प्य कथ्यते; किन्तु भगवदुक्तानुसारेणे. त्याह-'जहेयं' इत्यादि ।
मूलम्-जहेयं भगवया पवेइयं तमेव अभिसमिच्चा सव्वओ सव्वत्ताए संमत्तमेव समभिजाणिज्जा, एवं तेसिं महावीराणं चिररायं पुत्वाइं वासाणि रीयमाणाणं दवियाणं पास अहियासियं ॥ सू० ४॥
छाया--यथैतद् भगवता प्रवेदितं तदेवाभिसमेत्य सर्वतः सर्वात्मतया सम्यक्त्वमेव समभिजानीयात् । एवं तेषां महावीराणां चिररात्रं पूर्वाणि वर्षाणि रीयमाणानां द्रविकान् पश्य अध्यासितम् ।। मू० ४॥
टीका-एतद्-उक्तं वक्ष्यमाणं च यथान्येन प्रकारेण भगवता प्रवेदितं-प्रकर्षण बोधितम् , अतः तदेव उपकरणादिलाघवम् , सर्वतः द्रव्यक्षेत्रकालभावतः, तत्र द्रव्यतः -आहारोपकरणादौ, क्षेत्रतः-सर्वत्र ग्रामादौ, कालतः-अहर्निशम् दुर्भिक्षकादौ वा, ___ यह मैं अपनी बुद्धिकी कल्पनासे नहीं कहता हूं, किन्तु भगवान्के कहे अनुसार ही कहता हूं; इस बातको प्रकट करनेके लिये श्रीसुधर्मास्वामी श्रीजम्बूस्वामीसे कहते हैं-"जहेयं" इत्यादि। ___ भगवान ने यह पूर्वोक्त अथवा वक्ष्यमाण उपकरणादिलाघवरूप विषय जिस प्रकारसे कहा है-समझाया है, वही द्रव्य, क्षेत्र, काल और भावसे जानकर, मुनि उसमें दत्तावधान बन, शुभ अध्यवसायरूप सम्यक्त्वका ही मोक्षकी सन्मुखतासे चिन्तवन करे। आहार एवं उपकरणादिकोंमें जो लाघव किया जाता है वह द्रव्यकी अपेक्षा लाघव है । मैं इतने ही ग्रामोंमें विहार करूंगा, इतनेमें नहीं इस प्रकार जो ग्रामादिकों में
આ હું મારી બુદ્ધિની કલ્પનાથી નથી કહેતે; પરંતુ ભગવાનના કહેવા અનુસાર જ કહું છું. આ વાતને પ્રગટ કરવા માટે શ્રી સુધર્માસ્વામી શ્રી જમ્મુस्वाभीने हे छ~~-“जहेयं" इत्यादि.
ભગવાને આ પૂર્વોકત અથવા વક્ષ્યમાણ ઉપકરણાદિલાઘવરૂપ વિષય જે પ્રકારે કહેલ છે–સમજાવેલ છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણીને મુનિ તેમાં એકાગ્ર બની શુભ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વને જ મોક્ષની સન્મુખતા માટે ચિંતવન કરે. આહાર અને વસ્ત્રો આદિમાં જે લાઘવ કરવામાં આવે છે તે દ્રવ્યની અપેક્ષા લાઘવ છે. હું એટલા જ પ્રામાદિકોમાં વિહાર કરીશ, એટલામાં નહિ-આ પ્રકારે જે પ્રામાદિકોમાં લાઘવ કરવામાં આવે છે તે ક્ષેત્રની
श्री. मायाग सूत्र : 3