________________
२९६
आचारागसूत्रे टीका-यः साधुः, अचेला=अल्पवस्त्रः, अत्राल्पार्थे नञ् , यथाऽयमज्ञ इत्यत्र स्वल्पज्ञानवानित्यर्थों भवति; तथा-पर्युषितः संयमे कर्मधूननोपाये व्यवस्थितः, तस्य भिक्षोः एवं वक्ष्यमाणं न भवति-न कल्पते, यथा परिजीर्ण मे वस्त्रम् , इदं मम शरीरत्राणाय न भविष्यतीति वस्त्रं याचिष्य इति, पूर्वगृहीतवस्त्रस्य जीर्णतया स्फाटिततया च शीतपीडितस्य ममानेन शरीरत्राणासंभवात् नवीनं वस्त्रं याचिष्य
तथा-'जे अचेले' इत्यादि। 'अचेले'-यहांपर अल्प-अर्थवाचक नश्का प्रयोग हुआ है। जैसे 'अज्ञ' इसमें होता है । यह अज्ञ शब्दका जिस प्रकार सर्वथा ज्ञानका अभाव प्रतिपादित नहीं करता है किन्तु ज्ञानमें अल्पता प्रदर्शित करता है, ठीक इसी प्रकारसे 'अचेल' यह शब्द भी वस्त्रके सर्वथा अभावका प्रदर्शन नहीं करता किन्तु उसमें अल्पता ही बतलाता है । ऐसे-जो अचेल-अल्प वस्त्रवाला है, तथा काँके विनाशक उपायमें जिसकी स्थिति है, उस साधुके चित्त में यह कल्पना नहीं उठती है अर्थात् उसे इस प्रकारकी कल्पना करना उचित नहीं है कि मेरा यह वस्त्र जीर्ण पुराना हो गया है अब इससे मेरे शरीरकी रक्षा नहीं हो सकेगी; अतः कोई दूसरा वस्त्र कहीं किसी से चलकर याच लूंगा। मतलब यह कि मेरा पहिलेका जो यह वस्त्र है वह इस समय जीर्ण और फटा हुवा होनेसे शीतपीडित मेरे शरीरकी रक्षा करने में सर्वथा असमर्थ है अतः नवीन वस्त्रके विना मिले मेरे
तथा “जे अचेले" त्यादि !
अचेले-म -८५ मथ वायॐ नजून। प्रयास थयो छ-म “ अज्ञ" मामा थाय छ. २मा अज्ञ शम्र प्रसारे सपथा ज्ञान नाममा प्रतिपाદિત નથી કરતે, પરંતુ જ્ઞાનમાં અલ્પતા પ્રદર્શિત કરે છે, ઠીક એ પ્રકારથી 'अचेल' मा श-४ ५६ वखना सवथा भानु प्रहशन नथी ४२तो, परन्तु એમાં અલ્પતા જ બતાવે છે. એવા જે અચેલ–અપવસ્ત્રવાળા છે, તથા કર્મોના વિનાશક ઉપાયમાં જેની સ્થિતિ છે, એવા સાધુના ચિત્તમાં એ કલ્પના નથી ઉઠતી, અર્થાત્ એણે એ પ્રકારની કલ્પના કરવી ઉચિત નથી કે મારું આ વસ્ત્ર જીણું-જુનું થઈ ગયું છે, હવે આનાથી મારા શરીરની રક્ષા થઈ શકવાની નથી બીજું કઈ વસ્ત્ર કઈ જગ્યાએ કોઈની પાસેથી માગી લઈશ. મતલબમારી પાસે પહેલાનું જે આ વસ્ત્ર છે તે આ સમયે જીર્ણ થવાથી ફાટી ગયેલ છે, અને ઠંડીમાં મારા શરીરની રક્ષા કરવામાં તક્ત અસમર્થ છે. આથી નવીન વસ્ત્ર વગર મારા શરીરનું ઠંડીથી રક્ષણ થવું અસંભવ છે. આ માટે નવું વસ્ત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૩